શોધખોળ કરો

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, ગૃહ મંત્રી અનિલ દેશમુખ સામે CBI તપાસની માંગ

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનરે દેશમુખ પર પોતાના આરોપોની સીબીઆઈ તપાસની માંગ કરી છે. આ ઉપરાંત પરમબીર સિંહે સુપ્રીમ કોર્ટમાં માગ કરી કે કોર્ટ મહારાષ્ટ્ર સરકારના એ આદેશને પણ રદ કરી નાખે કે જે અંતર્ગત મુંબઈ પોલીસના કમિશનરપદેથી તેમની બદલી કરી દેવાઈ હતી.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર સનસનીખેજ આરોપ લગાવનારા આઈપીએસ  પરમબીર સિંહ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનરે દેશમુખ પર પોતાના આરોપોની સીબીઆઈ તપાસની માંગ કરી છે. આ ઉપરાંત પરમબીર સિંહે સુપ્રીમ કોર્ટમાં માગ કરી કે કોર્ટ મહારાષ્ટ્ર સરકારના એ આદેશને પણ રદ કરી નાખે કે જે અંતર્ગત મુંબઈ પોલીસના કમિશનરપદેથી તેમની બદલી કરી દેવાઈ હતી.

પરમબીર સિંહે આરોપ લગાવ્યો હતો કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો રાખવાને લઈને ધરપકડ કરવામાં આવેલા પોલીસ અધિકારી સીધા ગૃહ મંત્રી દેશમુખના સંપર્કમાં હતા. તેમણે કહ્યું હતું કે દેશમુખે ફેબ્રુઆરીમાં પોતાના ઘરે ક્રાઈમ ઈન્ટેલિજન્સ યૂનિટના એપીઆઈ વાઝે અને એસીપી સંજય પાટિલ સાથે મિટિંગ કરી હતી. તેમને દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવા માટે કહ્યું હતું.

મહાવિકાસ અઘાડીના નેતાઓ આ પ્રકારની કોઈ બેઠક ન થઈ હોવાનો દાવો કરી રહ્યા છે. પરમબીર સિંહે પોતાની અરજીમાં એ પણ માંગ કરી છે કે અનિલ દેશમુખના ઘરના સીસીટીવી ફુટેજ જપ્ત કરવામાં આવે. 


અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે અનિલ દેશમુખ ગૃહ મંત્રી પદ પર રહેત સતત અવૈધ ગતિવિધઓમાં સામેલ હતા. ગત વર્ષે ઓગસ્ટમાં એખ ફોન ઈન્ટરસેપ્ટના માધ્યમથી સ્ટેટ ઈન્ટેલિજન્સની કમિશનર રશ્મિ શુક્લાને ખબર પડી કે દેશમુખ ટ્રાન્સફર/પોસ્ટિંગમાં ભ્રષ્ટ્રાચાર કરી રહ્યા છે. તેમણે ડીજીપી અને ગૃહ વિભાગના એડિશનલ સેક્રેટરીને આ જાણકારી આપી. બાદમાં તેમને તેના પદ પરથી દૂર કરી કેંદ્રીય પ્રતિનિયુક્તિ પર મોકલવામાં આવ્યા હતા.

પરમબીસ સિંહે કહ્યું કે તેમણે અનિલ દેશમુખના જૂનિયર પોલીસ અધિકારીઓને સીધા મળવાનું અને તેમની પાસેથી પૈસા વસૂલવાની જાણકારી મુખ્યમંત્રી, ઉપ મુખ્યમંત્રી અને બીજા વરિષ્ઠ નેતાઓને આપી હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક પોલીસ કમિશનરના પદ પરથી હટાવી ડીજી હોમગાર્ડના પદ પર મોકલવામાં આવ્યા હતા. તેમની બદલીનો એન્ટીલિયા વિસ્ફોટક મામલે કોઈ સીધો સંબંધ નથી. તેમની બદલી સાચુ બોલવાના કારણે કરવામાં આવી છે. આ બદલી પર રોક લાગવી જોઈએ. તેમને પોલીસ કમિશનરના પદ પર 2 વર્ષનો કાર્યકાળ પૂરો નથી કરવામાં દેવામાં આવ્યો. આવું કરવું 2013ના ટીએસઆર સુબ્રમણ્યમ કેસમાં આવેલા સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું ઉલ્લંધન છે.

આજે જ દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે કેસની તપાસ રાજ્ય સરકારને ન સોંપવામાં આવે. ગૃહ મંત્રીના પદ પર રહેલા અનિલ દેશમુખ તપાસને પ્રભાવિત કરશે. આ કેસની યોગ્ય તપાસ માટે સીબીઆઈને તપાસ સોંપવી જોઈએ. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ Final Live Score: ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો, રોહિત 76 રન બનાવી આઉટ
IND vs NZ Final Live Score: ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો, રોહિત 76 રન બનાવી આઉટ
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પર 5000 કરોડનો સટ્ટો! ટીમ ઇન્ડિયા કે ન્યુઝીલેન્ડ? જાણો કોને જીતાડી રહ્યું છે સટ્ટા બજાર
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પર 5000 કરોડનો સટ્ટો! ટીમ ઇન્ડિયા કે ન્યુઝીલેન્ડ? જાણો કોને જીતાડી રહ્યું છે સટ્ટા બજાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Geniben Thakor: 'જીત બાદ સમાજને કેમ ભૂલી જાવ છો?'': મંત્રી કુંવરજી બાવળિયા પર ગેનીબેનનો પ્રહારGujarat Rajput Sangathan: બોટાદના સાળંગપુરમાં ગુજરાત રાજપુત સંગઠનના 12માં વાર્ષિક સંમેલનનું આયોજનGordhan Zadafia : ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે ઝડફિયાનું ચોંકાવનારું નિવેદનGujarat Koli Maha Sammelan : કોળી મહાસંમેલનમાં | બાવળિયા મુદ્દે ગેનીબેન શું બોલ્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ Final Live Score: ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો, રોહિત 76 રન બનાવી આઉટ
IND vs NZ Final Live Score: ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો, રોહિત 76 રન બનાવી આઉટ
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પર 5000 કરોડનો સટ્ટો! ટીમ ઇન્ડિયા કે ન્યુઝીલેન્ડ? જાણો કોને જીતાડી રહ્યું છે સટ્ટા બજાર
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પર 5000 કરોડનો સટ્ટો! ટીમ ઇન્ડિયા કે ન્યુઝીલેન્ડ? જાણો કોને જીતાડી રહ્યું છે સટ્ટા બજાર
IND vs NZ:  ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલને લઈ અક્ષર પટેલના માતાપિતાનું મોટું નિવેદન, કહ્યું- અમારો દીકરો....
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલને લઈ અક્ષર પટેલના માતાપિતાનું મોટું નિવેદન, કહ્યું- અમારો દીકરો....
IIFA Digital Awards 2025: 'અમર સિંહ ચમકીલા' બની શ્રેષ્ઠ ફિલ્મ, વિક્રાંત મેસી અને કૃતિ સેનનને મળ્યો એવોર્ડ, જુઓ લીસ્ટ
IIFA Digital Awards 2025: 'અમર સિંહ ચમકીલા' બની શ્રેષ્ઠ ફિલ્મ, વિક્રાંત મેસી અને કૃતિ સેનનને મળ્યો એવોર્ડ, જુઓ લીસ્ટ
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી  સત્તાવાર જાહેરાત
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી સત્તાવાર જાહેરાત
Holi-2025: શું તમે જાણો છો હર્બલ રંગોથી જ કેમ રમવી જોઈએ હોળી,કૃત્રિમ રંગોના નુકસાન જાણશો તો ચોંકી જશો
Holi-2025: શું તમે જાણો છો હર્બલ રંગોથી જ કેમ રમવી જોઈએ હોળી,કૃત્રિમ રંગોના નુકસાન જાણશો તો ચોંકી જશો
Embed widget