શોધખોળ કરો

ખાલિસ્તાની આતંકી પન્નુની ધમકી, 19 નવેમ્બરે એર ઈન્ડિયાના પ્લેનમાં....

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેણે 19 નવેમ્બરે એર ઈન્ડિયામાં મુસાફરી કરવાની યોજના બનાવી રહેલા લોકોને ધમકી આપી છે.

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેણે 19 નવેમ્બરે એર ઈન્ડિયામાં મુસાફરી કરવાની યોજના બનાવી રહેલા લોકોને ધમકી આપી છે. પન્નુએ કહ્યું કે જો તે આવું કરશે તો તેનો જીવ જોખમમાં મુકશે. ખાલિસ્તાની આતંકવાદીએ કહ્યું કે આ એ જ દિવસ છે જ્યારે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ યોજાશે.

સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતી વખતે પન્નુએ કહ્યું કે અમે શીખ લોકોને 19 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી ન કરવા કહીએ છીએ. આ એક વૈશ્વિક નાકાબંધી હશે. તેમણે કહ્યું કે 19મી નવેમ્બરે એર ઈન્ડિયામાં મુસાફરી ન કરો, નહીં તો તમારો જીવ જોખમમાં મુકાઈ જશે. પન્નુએ વધુમાં દાવો કર્યો કે દિલ્હીનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ 19 નવેમ્બરે બંધ રહેશે અને તેનું નામ બદલવામાં આવશે. 

ગુરપતવંત પન્નુએ ધમકીભર્યા સ્વરમાં ચેતવણી પણ આપી હતી કે આ એરપોર્ટનું નામ શહીદ બિઅંત સિંહ, શહીદ સતવંત સિંહ ખાલિસ્તાન એરપોર્ટ રાખવામાં આવશે. ખાલિસ્તાન પંજાબ માટે જનમત સંગ્રહ કરી રહ્યું છે. આઝાદીની આ લડાઈને કોઈ રોકી શકશે નહીં. ભારત સરકારની ટેન્ક અને તોપો આ આઝાદીના યુદ્ધને રોકી શકશે નહીં.

'પન્નુએ શીખોના જીવને ખતરો ગણાવ્યો'

ગુરુ ગોવિંદ સિંહનો ઉલ્લેખ કરતા ખાલિસ્તાની પન્નુએ કહ્યું કે તેમણે દરેક શીખને લાખો સામે લડવૈયા બનાવ્યા છે. આથી પન્નુએ શીખોના જીવને ખતરો હોવાનું કહીને આ દિવસે ફ્લાઇટમાં મુસાફરી ન કરવાની વિનંતી કરી છે. નોંધનીય છે કે 23 જૂન 1985ના રોજ પણ આવો જ એક આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 329 લોકો માર્યા ગયા હતા, જ્યારે જસ્ટિન ટ્રુડોના પિતા કેનેડાના વડાપ્રધાન હતા.


ભારત-પાકિસ્તાન મેચ પહેલા જ આતંકી પન્નુએ ધમકી આપી હતી

દરમિયાન આતંકવાદી પન્નુએ આઈસીસી વર્લ્ડ કપ 2023 અંતર્ગત યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ પહેલા ધમકી પણ આપી હતી. પોલીસે તેની સામે એફઆઈઆર પણ નોંધી હતી. આ FIR અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. પન્નુએ અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ફોન કોલ્સ દ્વારા આ ધમકીઓ આપી હતી.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget