શોધખોળ કરો

Mohammad Zubair Case: મોહમ્મદ ઝુબૈરના કેસની તપાસ માટે UP સરકારે SIT બનાવી, ઘણા જિલ્લામાં નોધાયા છે કેસ

યુપી સરકારે Alt Newsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરના કેસની તપાસ માટે SITની રચના કરી છે. આ એસઆઈટી આઈજી પ્રીતિન્દર સિંહની અધ્યક્ષતામાં તપાસ કરશે.

Mohammad Zubair Case: યુપી સરકારે Alt Newsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરના કેસની તપાસ માટે SITની રચના કરી છે. આ એસઆઈટી આઈજી પ્રીતિન્દર સિંહની અધ્યક્ષતામાં તપાસ કરશે. આ ટીમમાં ડીઆઈજી અમિત કુમાર વર્મા પણ સામેલ છે. મોહમ્મદ ઝુબેર વિરુદ્ધ યુપીના સીતાપુર, લખીમપુર ખીરી, હાથરસ અને મુઝફ્ફરનગરમાં કેસ નોંધાયેલા છે.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મોહમ્મદ ઝુબૈરની સામે નોંધાયેલા કેસમાં ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીની અદાલતે અગાઉના દિવસે મોહમ્મદ ઝુબેરને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. કોર્ટ ઝુબેરની જામીન અરજી પર 13 જુલાઈએ સુનાવણી કરશે. મોહમ્મદ ઝુબૈરને સીતાપુર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેની સામે એફઆઈઆરમાં કલમ 153B, 505(1)(b) અને 505(2) ઉમેરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે રાહત આપીઃ
આ પહેલા આજે સુપ્રીમ કોર્ટે સીતાપુર કેસમાં મોહમ્મદ ઝુબેરને રાહત આપી છે. કોર્ટે તેના વચગાળાના જામીનની મુદત વધારી દીધી છે. મંગળવારે ઝુબેરની અરજી પર સુનાવણી કરતાં કોર્ટે વચગાળાના જામીનને આગળના આદેશ સુધી લંબાવી દીધો છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે યુપી સરકારને 4 અઠવાડિયામાં જવાબ દાખલ કરવા કહ્યું. કેસની આગામી સુનાવણી 7 સપ્ટેમ્બરે થશે.

મોહમ્મદ ઝુબેરની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતીઃ
તમને જણાવી દઈએ કે ગત શુક્રવારે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા નોંધાયેલા કેસમાં મોહમ્મદ ઝુબેરને વચગાળાના જામીન આપ્યા હતા. જોકે, મોહમ્મદ ઝુબૈર દિલ્હી પોલીસે દાખલ કરેલા કેસમાં કસ્ટડીમાં રહેશે. મોહમ્મદ ઝુબેરની દિલ્હી પોલીસે ગયા મહિને તેના એક ટ્વિટ દ્વારા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ

IND vs ENG ODI Score Live: ત્રણ ઓવરમાં જ ઈંગ્લેન્ડની ત્રણ વિકેટ પડી ગઈ, બુમરાહની શાનદાર બોલિંગ

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કૉંગ્રેસે આ દિગ્ગજ નેતાને સોંપી મોટી જવાબદારી, જાણો વધુ વિગતો

Gujarat Rain: સીએમ ભુપેન્દ્ર પટેલે કર્યું હવાઈ નિરિક્ષણ, બોડેલીમાં અસરગ્રસ્તો સાથે કરી મુલાકાત

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
Advertisement

વિડિઓઝ

Rajkot: જેતપુર સેન્ટ્રલ વેર હાઉસમાં મગફળી ચોરીના કેસમાં ચારની ધરપકડ
Bhavnagar: ભાવનગર જિલ્લામાં ગુંડાતત્વો બેફામ, વૃદ્ધને મરાયો ઢોર માર
Farmers: રાજ્યના ખેડૂતોના હિતમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, 15 હજાર ખેડૂતોને મળશે પાક વીમાની રકમ
Vaodara: વડોદરામાં પ્રશાસનની બેદરકારી,ખાડામાં પટકાયું દંપતી
Rajkot Groundnut Theft Case : રાજકોટમાં મગફળીની ચોરીના કેસમાં ચોકીદાર નીકળ્યા ચોર, 4ની ધરપકડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
જો પિતા બીજા લગ્ન કરે તો શું બીજી પત્નીને ફેમિલી પેન્શન મળશે? જાણીલો 'સાવકી માતા' અંગે શું છે નિયમો?
જો પિતા બીજા લગ્ન કરે તો શું બીજી પત્નીને ફેમિલી પેન્શન મળશે? જાણીલો 'સાવકી માતા' અંગે શું છે નિયમો?
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Embed widget