શોધખોળ કરો

શું RBIએ બેંક પાસબુક પર ગીતા સાર છાપવાના આદેશ આપ્યા છે? જાણો મોદી સરકારે શું ખુલાસો કર્યો

બેંકની દશાને લઈને સોશિયલ મીડિયા પર એક કવિતા વાયરલ થઈ રહી છે. હવે પીઆઈબીના ફેક્ટ ચેક વિંગે આ વાયરલ અહેવાલ પર ટ્વીટ કરીને દાવાને ફગાવી દીધો છે.

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક અહેવાલ વાયરલ થઈ રહ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આરબીઆઈએ તમામ બેંકોને પાસબુકના છેલ્લા પૃષ્ઠ પર ગીતાનો સાર પ્રિન્ટ કરવાના નિર્દેશ આપ્યા છે. આ દાવાની સાથે એક અહેવાલનું કટિંગ પણ શેર કરવામાં આવી રહ્યું છે. બેંકની દશાને લઈને સોશિયલ મીડિયા પર એક કવિતા વાયરલ થઈ રહી છે. હવે પીઆઈબીના ફેક્ટ ચેક વિંગે આ વાયરલ અહેવાલ પર ટ્વીટ કરીને દાવાને ફગાવી દીધો છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો છે કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકોને પાસબુકના અંતિમ પૃષ્ઠ પર ગીતા સાર પ્રિન્ટ કરવાના નિર્દેશ આપ્યા છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, પાસબુક પર ગીતા સારમાં “તુમ ક્યા લે કે આયે થે, ક્યા લે કે જાઓગે’ ‘ક્યોં રોતો હો, તુમ્હારા ક્યા થા જો ખો ગયા’ ‘જો લિયા યહીં સે લિયા, જો દિયા યહીં દિયા’ ‘જો આજ તુમ્હારા હૈ, કલ કિસી ઓર કા થા। પરસો કિસી ઔર કા હો જાએગા’ પ્રિન્ટ કરવાના નિર્દેશ છે. સરકારની સંચાર પ્રસાર એજન્સી પીઆઈબીના ફેક્ટ ચેક વિંગે આ દાવાને ખોટો ગણાવ્યો છે. પીઆઈબીએ ટ્વીટ કરીને કહ્યું, “દાવોઃ એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આરબીઆઈએ તમાં બેંકોને પાસબુકના અંતિમ પૃષ્ટ પર ગીતાનો સાર પ્રિન્ટ કરવાના નિર્દેશ આપ્યા છે. # PIBFactCheck : આ દાવો ખોટો છે. આરબીઆઈઈ બેંકોને આ પ્રકારના કોઈ નિર્દેશ આપ્યા નથી.” નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Navratri 2024: શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
Tarot card horoscope: સુનફાનો મિથુન કર્ક સહિત આ પાંચ રાશિને મળશે લાભ, ધન સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ
Tarot card horoscope: સુનફાનો મિથુન કર્ક સહિત આ પાંચ રાશિને મળશે લાભ, ધન સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ
Embed widget