શોધખોળ કરો

Diwali 2022: રોજગાર મેળાના લોન્ચિંગ સાથે દિવાળી પર યુવાનોને આ મોટી ભેટ આપશે PM મોદી

22 ઑક્ટોબર, 2022 ના રોજ, દિવાળી પહેલા, ધનતેરસના દિવસે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 લાખ લોકોને રોજગાર આપવા માટે રોજગાર મેળો શરૂ કરવા જઈ રહ્યા છે.

Central Government Jobs: 22 ઑક્ટોબર, 2022 ના રોજ, દિવાળી પહેલા, ધનતેરસના દિવસે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 લાખ લોકોને રોજગાર આપવા માટે રોજગાર મેળો શરૂ કરવા જઈ રહ્યા છે. આ રોજગાર મેળા હેઠળ પ્રથમ તબક્કામાં 75,000 લોકોની ભરતી કરવામાં આવશે. આ 75000 લોકોને નિમણૂક પત્રો આપવામાં આવશે. ત્યાર બાદ પીએમ મોદી નિયુક્તિ પામનાર લોકોને સંબોધિત કરશે.

38 મંત્રાલયો અને વિભાગોમાં જોડાશે યુવાનોઃ

જે 75,000 લોકોની નિમણૂક કરવામાં આવી છે તેઓ સરકારના 38 મંત્રાલયો અને વિભાગોમાં જોડાશે. આ નિયુક્ત લોકો ગ્રુપ A, ગ્રુપ B (ગેજેટેડ), ગ્રુપ B (નોન-ગેઝેટેડ) અને ગ્રુપ C ના સ્તરે જોડાશે. જે પોસ્ટ પર આ નિમણૂંકો કરવામાં આવી છે તેમાં સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સ પર્સોનલ, સબ-ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, એલડીસી, સ્ટેનો પીએ, ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર, એમટીએસ જેવી પોસ્ટનો સમાવેશ થાય છે.

મિશન મોડમાં થઈ ભરતી પ્રક્રિયાઃ

આ પદો માટેની નિમણૂકો મંત્રાલયો/વિભાગો દ્વારા મિશન મોડમાં તેમજ અન્ય ભરતી એજન્સીઓ જેમ કે UPSC, સ્ટાફ સિલેક્શન કમિશન, રેલ્વે ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવી છે. આ લોકોની ઝડપી નિમણૂક સુનિશ્ચિત કરવા માટે પસંદગી પ્રક્રિયાને ટેક્નોલોજી સાથે સરળ અને સંકલિત કરવામાં આવી છે.

યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા અને નાગરિકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા માટે આને એક મોટા પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનના નિર્દેશો અનુસાર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગો મિશન મોડમાં મંજૂર ખાલી જગ્યાઓ ભરવા માટે કામ કરી રહ્યા છે.

14 જૂન, 2022ના રોજ પીએમ મોદીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી કે આગામી દોઢ વર્ષમાં એટલે કે 2023ના અંત સુધીમાં કેન્દ્ર સરકાર તેના વિવિધ વિભાગો અને મંત્રાલયોમાં 10 લાખ લોકોની ભરતી કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધન સ્થિતિની સમીક્ષા કર્યા પછી આ નિર્ણય લીધો હતો. આ જાહેરાત મુજબ હવે રોજગાર મેળાની શરુઆત પીએમ મોદી કરાવશે. આ કાર્યક્રમમાં પ્રથમ 75 હજાર યુવાનો જેઓ આ ભરતી પ્રક્રિયામાં પાસ થયા છે તેમને નિયુક્તિ પત્રો સોંપવામાં આવશે. આ પછી અન્ય સરકારના વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ પર પણ ભરતી પ્રક્રિયા ઝડપથી પુર્ણ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

‘જો ભારત ડેમ બનાવશે તો યુદ્ધ થશે....', સિંધુ જળ સંધિ પર પાક.ના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ભારતને ધમકી
‘જો ભારત ડેમ બનાવશે તો યુદ્ધ થશે....', સિંધુ જળ સંધિ પર પાક.ના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ભારતને ધમકી
અલાસ્કામાં પુતિન-ટ્રમ્પ વચ્ચે મુલાકાત પહેલા ઝેલેન્સકીએ પીએમ મોદીને ફોન કર્યો? જાણો શું વાતચીત થઈ
અલાસ્કામાં પુતિન-ટ્રમ્પ વચ્ચે મુલાકાત પહેલા ઝેલેન્સકીએ પીએમ મોદીને ફોન કર્યો? જાણો શું વાતચીત થઈ
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની નોટિસ પર આપ્યો જડબાતોડ જવાબ: ‘આ ડેટા તમારો છે, મારો નહીં, હું કેમ સહી કરું?’
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની નોટિસ પર આપ્યો જડબાતોડ જવાબ: ‘આ ડેટા તમારો છે, મારો નહીં, હું કેમ સહી કરું?’
‘મિત્ર દેશની ધરતી પરથી પરમાણુ ધમકી’: અસીમ મુનીરના નિવેદન પર ભારતે અમેરિકાને ઝાટકી નાંખ્યું
‘મિત્ર દેશની ધરતી પરથી પરમાણુ ધમકી’: અસીમ મુનીરના નિવેદન પર ભારતે અમેરિકાને ઝાટકી નાંખ્યું
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટ્રમ્પના તિકડ્મ સામે તણખા શરૂ
Hun To Bolish : હું તો બોલીશ : હવે બે બસ નહીં!
Hun To Bolish : હું તો બોલીશ : રેસના રાક્ષસ પર બ્રેક ક્યારે?
BIG NEWS: ગરીબોને અપાતા અનાજને લઈ સૌથી મોટા સમાચાર, 55 લાખને  કાર્ડધારકોને સરકારે ફટકારી નોટીસ
Bachu Khabad News: મંત્રી બચુ ખાબડની વધુ એક સરકારી કાર્યક્રમમાં બાદબાકી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘જો ભારત ડેમ બનાવશે તો યુદ્ધ થશે....', સિંધુ જળ સંધિ પર પાક.ના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ભારતને ધમકી
‘જો ભારત ડેમ બનાવશે તો યુદ્ધ થશે....', સિંધુ જળ સંધિ પર પાક.ના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ભારતને ધમકી
અલાસ્કામાં પુતિન-ટ્રમ્પ વચ્ચે મુલાકાત પહેલા ઝેલેન્સકીએ પીએમ મોદીને ફોન કર્યો? જાણો શું વાતચીત થઈ
અલાસ્કામાં પુતિન-ટ્રમ્પ વચ્ચે મુલાકાત પહેલા ઝેલેન્સકીએ પીએમ મોદીને ફોન કર્યો? જાણો શું વાતચીત થઈ
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની નોટિસ પર આપ્યો જડબાતોડ જવાબ: ‘આ ડેટા તમારો છે, મારો નહીં, હું કેમ સહી કરું?’
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની નોટિસ પર આપ્યો જડબાતોડ જવાબ: ‘આ ડેટા તમારો છે, મારો નહીં, હું કેમ સહી કરું?’
‘મિત્ર દેશની ધરતી પરથી પરમાણુ ધમકી’: અસીમ મુનીરના નિવેદન પર ભારતે અમેરિકાને ઝાટકી નાંખ્યું
‘મિત્ર દેશની ધરતી પરથી પરમાણુ ધમકી’: અસીમ મુનીરના નિવેદન પર ભારતે અમેરિકાને ઝાટકી નાંખ્યું
મનરેગા કૌભાંડની અસર? બચુ ખાબડને વધુ એક સરકારી કાર્યક્રમમાંથી સાઇડલાઈન કરાયા
મનરેગા કૌભાંડની અસર? બચુ ખાબડને વધુ એક સરકારી કાર્યક્રમમાંથી સાઇડલાઈન કરાયા
‘SIR  અને વોટ ચોરી’ મુદ્દે વિપક્ષનું EC ઓફિસ સુધી માર્ચ, પ્રિયંકા અને રાહુલ ગાંધીની પોલીસે કરી અટકાયત
‘SIR અને વોટ ચોરી’ મુદ્દે વિપક્ષનું EC ઓફિસ સુધી માર્ચ, પ્રિયંકા અને રાહુલ ગાંધીની પોલીસે કરી અટકાયત
‘SIR  વિરૂદ્ધ વિપક્ષનું ECની ઓફિસ સુધી માર્ચ, પોલીસે રોક્યાં તો અખિલેશ બેરેકેડ પર ચઢી ગયા,જુઓ વીડિયો
‘SIR વિરૂદ્ધ વિપક્ષનું ECની ઓફિસ સુધી માર્ચ, પોલીસે રોક્યાં તો અખિલેશ બેરેકેડ પર ચઢી ગયા,જુઓ વીડિયો
Accident:અમદાવાદમાં રોડ અકસ્માતમાં 2 લોકોના મોત, કાર ચાલક એક્ટિવાને ટક્કર મારી ફરાર
Accident:અમદાવાદમાં રોડ અકસ્માતમાં 2 લોકોના મોત, કાર ચાલક એક્ટિવાને ટક્કર મારી ફરાર
Embed widget