શોધખોળ કરો

Free Booster Dose: કોરોનાના બુસ્ટર ડોઝને લઇને મોદી સરકારની મોટી જાહેરાત, જાણો કઇ તારીખથી મળશે બધા લોકોને મફતમાં બુસ્ટર ડોઝ

કોરોનાના વધતા જતા કેસ વચ્ચે સરકારનો આ મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

મોદી સરકારે હવે કોરોના રસીના બૂસ્ટર ડોઝને લઇને મોટો નિર્ણય લીધો છે. હવે તમામ લોકો માટે મફતમાં બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરવામાં આવી છે.  18 વર્ષથી વધુ ઉંમરના લોકોને મફતમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. કોરોનાના વધતા જતા કેસ વચ્ચે સરકારનો આ મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

હાલમાં દેશમાં દરરોજ 15 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. એવામાં તમામ લોકો કોરોનાની રસી અને બુસ્ટર ડોઝ લે માટે સરકારે આ નિર્ણય લીધો છે. સરકારે બુસ્ટર ડોઝ 18 વર્ષથી વધુ વયના લોકોને મફતમાં આપવાની જાહેરાત કરી દીધી છે. કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે જાણકારી આપી હતી કે 15 જૂલાઇથી આગામી 75 દિવસો સુધી બુસ્ટર ડોઝ અંગે અભિયાન ચલાવવામાં આવશે. હાલમાં દેશના 199 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ સરકારે બૂસ્ટર ડોઝ લેવા માટેના સમયગાળામાં ઘટાડો કર્યો હતો. પ્રથમ બે ડોઝ લીધાના 9 મહિના પછી જ વ્યક્તિને બૂસ્ટર મળી શકે છે, પરંતુ હવે તે સમય પણ ઘટાડીને 6 મહિના કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી માત્ર 18 થી 59 વર્ષની વયજૂથના 77 કરોડ લોકોને જ બૂસ્ટર ડોઝ મળ્યો છે. આવી સ્થિતિમાં આ આંકડો વધારવા માટે આ મફત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

Koo App
आज़ादी के अमृत महोत्सव के अंतर्गत 15 जुलाई से 75 दिन का मुफ़्त वैक्सीनेशन अभियान चलाया जाएगा, जिसमें 18 वर्ष की आयु के ऊपर के सभी नागरिकों को सरकारी केंद्रों पर मुफ़्त प्रिकॉशन डोज लगाई जाएँगी। इस निर्णय के लिए प्रधानमंत्री नरेन्द्र मोदी जी का हार्दिक आभार। इस फ़ैसले से भारत की कोविड के ख़िलाफ़ लड़ाई और मज़बूत होगी साथ ही नागरिकों की अतिरिक्त सुरक्षा भी सुनिश्चित होगी। मेरा आग्रह है की सभी वयस्क नागरिक प्रिकॉशन डोज जरूर लगवाएँ।
 
- Dr Mansukh Mandaviya (@mansukhmandviya) 13 July 2022

Free Booster Dose: કોરોનાના બુસ્ટર ડોઝને લઇને મોદી સરકારની મોટી જાહેરાત, જાણો કઇ તારીખથી મળશે બધા લોકોને મફતમાં બુસ્ટર ડોઝ

નોંધનીય છે કે દેશમાં કોરોનાના કેસમાં એક દિવસના ઘટાડા બાદ ફરી વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 16,906 નવા કેસ નોંધાયા અને 45 સંક્રમિતોના મોત થયા  હતા. જ્યારે 15,447 સંક્રમિતો સાજા થયા હતા.  એક્ટિવ કેસ 1.30 લાખને પાર થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 3.23 ટકા છે.  

દેશમાં એક્ટિવ કેસ 1,32,457 પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,25,519  થયો છે. અત્યાર સુધીમાં 4,30,11,874 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં રસીકરણનો આંક 199,12,79,010 થયો છે, જેમાંથી ગઈકાલે 11,15,068 ડોઝ આપવામાં આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
Embed widget