શોધખોળ કરો

Talvar Garba: ક્ષત્રિય બહેનોએ રણજીત વિલાસ પેલેસમાં રમ્યા તલવાર ગરબા, સાથે તલવારબાજીના કરતબ પણ....

નવરાત્રિની શરૂઆત થઇ ગઇ છે, આજે ત્રીજી નોરતું છે, રાજ્યમાં ઠેર ઠેર માતાજીના ગરબાની રમઝટ જામી છે, આ બધાની વચ્ચે રાજકોટમાંથી ખાસ વીડિયો સામે આવ્યા છે

Rajkot Garba News: નવરાત્રિની શરૂઆત થઇ ગઇ છે, આજે ત્રીજી નોરતું છે, રાજ્યમાં ઠેર ઠેર માતાજીના ગરબાની રમઝટ જામી છે, આ બધાની વચ્ચે રાજકોટમાંથી ખાસ વીડિયો સામે આવ્યા છે, જેમાં નારી શક્તિના દર્શન દેખાઇ રહ્યાં છે, ખરેખરમાં, રાજકોટમાં આવેલા રણજીત વિલાસ પેલેસમાં ગઇકાલે નવરાત્રિ નિમિત્તે ક્ષત્રિય મહિલાઓ દ્વારા ખાસ અંદાજમાં તલવાર ગરબા રમાયા હતા. દર વર્ષે આવું આયોજન રાણી સાહેબ કાદમ્બરી દેવી કરવામાં આવે છે.


Talvar Garba: ક્ષત્રિય બહેનોએ રણજીત વિલાસ પેલેસમાં રમ્યા તલવાર ગરબા, સાથે તલવારબાજીના કરતબ પણ....

રાજકોટમાં ગઇકાલે નવરાત્રિ નિમિત્તે ખાસ આયોજન રણજીત વિલાસ પેલેસમાં કરવામાં આવ્યુ હતુ, અહીં રાજકોટની ક્ષત્રિય સમાજની બહેનોએ તલવાર રાસ રજૂ કર્યો હતો.


Talvar Garba: ક્ષત્રિય બહેનોએ રણજીત વિલાસ પેલેસમાં રમ્યા તલવાર ગરબા, સાથે તલવારબાજીના કરતબ પણ....

રણજીત વિલાસ પેલેસ ખાતે ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા આ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ, અને નવરાત્રિમાં તલવાર સાથે નારી શક્તિના દર્શન થયા હતા.


Talvar Garba: ક્ષત્રિય બહેનોએ રણજીત વિલાસ પેલેસમાં રમ્યા તલવાર ગરબા, સાથે તલવારબાજીના કરતબ પણ....

ક્ષત્રિય સમાજના પરંપરાગત પોશાકમાં તલવારબાજીના કરતબ રજૂ કર્યા હતા. પેલેસમાં મોટી સંખ્યામા ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા. ખાસ વાત છે કે, દરવર્ષ રણજીત વિલાસ પેલેસ ખાતે રાણી સાહેબ કાદમ્બરી દેવી દ્વારા અદભુત આયોજન કરવામાં આવે છે. 


Talvar Garba: ક્ષત્રિય બહેનોએ રણજીત વિલાસ પેલેસમાં રમ્યા તલવાર ગરબા, સાથે તલવારબાજીના કરતબ પણ....

 

માતા ચંદ્રઘંટાની પૂજા કરવાની દૂર થાય છે મંગળ દોષ

નવરાત્રિના ત્રીજા નોરતા એ માતા ચંદ્રઘંટાની પૂજા કરવાની પરંપરા છે. નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. માતાનું આ સ્વરૂપ ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. ચંદ્રઘંટા માતાની ઉપાસનાથી હિંમતવાન અને પરાક્રમી બનવાનું વરદાન મળે છે. દેવી ચંદ્રઘંટાનો રંગ સોના જેવો તેજસ્વી છે અને તેમનું વાહન સિંહ છે.

માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ કેવું છે

 માતાના કપાળ પર અર્ધચંદ્રાકાર છે, જે ઘંટડી જેવો છે. તેથી જ માતાને ચંદ્રઘંટા કહેવામાં આવે છે.  એવું માનવામાં આવે છે કે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવાથી કુંડળીમાં મંગળ બળવાન બને છે. માતા ચંદ્રઘંટાને પ્રસન્ન કરવા માટે ત્રીજા દિવસે તેમની આરતી કરો.

દેવી ચંદ્રઘંટાનું સ્વરૂપ અત્યંત શાંતિપૂર્ણ અને કલ્યાણકારી છે. વાઘ પર સવાર માતા ચંદ્રઘંટાના શરીરનો રંગ સોના જેવો તેજસ્વી છે. માતા ચંદ્રઘંટા 10 હાથવાળા છે. તેમના દરેક હાથમાં અલગ-અલગ શસ્ત્રો છે. સફેદ ફૂલોની માળા તેના ગળાને શણગારે છે. માતા ચંદ્રઘંટા યુદ્ધની મુદ્રામાં બેઠેલી રહે છે. અત્યાચારી રાક્ષસો, દાનવો અને હંમેશા તેમના અવાજથી ધ્રૂજતા હોય છે. દુષ્ટોનો નાશ કરવા માટે હંમેશા તત્પર હોવા છતાં તેમનું સ્વરૂપ ભક્તો અને ઉપાસકો માટે સૌમ્યતા અને શાંતિથી ભરેલું રહે છે. તેથી તે ભક્તોની સમસ્યાઓ ઝડપથી હલ કરે છે. તેનો ઉપાસક સિંહની જેમ બહાદુર અને નિર્ભય બની જાય છે. મા ચંદ્રઘંટાના ભક્તો અને ઉપાસકો જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેમના દર્શન કરીને શાંતિ અનુભવે છે.

તેમની પૂજા કરવાથી ભક્તોને લાંબા આયુષ્ય, આરોગ્ય, સુખ અને સમૃદ્ધિનું વરદાન મળે છે. ચંદ્રઘંટા માતાની કૃપાથી સાધકના તમામ પાપ અને વિઘ્નો નાશ પામે છે. તેમની આરાધનાથી એક મહાન ગુણ એ છે કે ભક્તમાં બહાદુરી અને નિર્ભયતાની સાથે નમ્રતાનો પણ વિકાસ થાય છે. તેમના ચહેરા, આંખો અને આખા શરીરની ચમક વધે છે અને તેનો અવાજ દિવ્ય અને અલૌકિક મધુરતાથી ભરપૂર બને છે. ક્રોધિ લોકો અને  નાની નાની બાબતોમાં વિચલિત થનારા, તણાવગ્રસ્ત અને પિત્ત પ્રકૃતિના લોકોએ મા ચંદ્રઘંટાનું પૂજન કરવું જોઈએ.

માતા ચંદ્રઘંટાને પ્રસન્ન કરવાના ઉપાયો

જો તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો આર્થિક સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે માતા ચંદ્રઘંટાના મંત્રનો 51 વાર જાપ કરો

નવરાત્રિના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાને લાલ ફૂલ, તાંબાનો સિક્કો અથવા તાંબાની કોઈપણ વસ્તુ અર્પણ કરો. આ પછી આ સિક્કાને તમારા પર્સમાં રાખો અથવા ફરીથી તમારા ગળામાં પહેરો. તેનાથી તમને સ્વાસ્થ્યનું વરદાન મળશે અને તમારી હિંમત વધશે.

મા ચંદ્રઘંટાનો મંત્ર

"या देवी सर्वभूतेषु मां चंद्रघंटा रूपेण संस्थिता।
नमस्तस्यै, नमस्तस्यै, नमस्तस्यै, नमो नमः।"

पिंडजप्रवरारूढा, चंडकोपास्त्रकैर्युता।
प्रसादं तनुते मह्यं, चंद्रघंटेति विश्रुता।।

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની  મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime: ફરી બેફામ બન્યા લુખ્ખા તત્વો, 15થી 20 લોકોના ટોળાએ વાહનોમાં કરી તોડફોડRajkumar Jaat Death Case: રાજકુમાર જાટના મોતના કેસમાં સૌથી મોટો ઘટસ્ફોટ, જુઓ કેવી રીતે થયું મોત?Surat Dhuleti Celebration:સુરતીઓ ડીજેના તાલે રંગાયા હોળીના રંગે | Abp Asmita | 14-3-2025Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની  મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
Embed widget