શોધખોળ કરો

Hathras Stampede: હાથરસ દુર્ઘટનામાં SITનો મોટો ખુલાસો, 121 મોતના જવાબદારનું સત્ય આવ્યું સામે

Hathras Stampede: પોલીસે મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકરની હાથરસમાં ધરપકડ કરી છે. એસઆઈટીએ આ અકસ્માત અંગે પોતાનો રિપોર્ટ તૈયાર કરી લીધો છે. જેમાં ઘટના અંગે અનેક લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે.

Hathras Stampede: 2 જુલાઈના રોજ હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં 121 લોકોના મોત થયા હતા, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. હાથરસ નાસભાગ કેસમાં રચાયેલી SITએ પોતાનો રિપોર્ટ આપ્યો છે. એસઆઈટીએ ડીએમ હાથરસ આશિષ કુમાર અને એસપી નિપુન અગ્રવાલ, એસડીએમ અને સીઓ સિકન્દ્રા રાવના નિવેદનો પણ રેકોર્ડ કર્યા, જેમણે સત્સંગ માટે પરવાનગી આપી હતી , તેમજ એ પોલીસ કર્મીના નિવેદન પણ લીધા છે જે  સત્સંગ દરમિયાન  ફરજ પર હતા.                                                                             

સત્સંગમાં મૃતકોના સ્વજનો અને ઘાયલ ભક્તોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અહેવાલમાં સત્સંગનું આયોજન કરતી સમિતિએ પરવાનગી કરતાં વધુ લોકોને બોલાવવા, પૂરતી વ્યવસ્થા ન કરવા તેમજ પરવાનગી આપવા છતાં અધિકારીઓ દ્વારા સ્થળનું નિરીક્ષણ ન કરવા માટે ઘટનાને જવાબદાર ગણાવી છે.

મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકરની ધરપકડ

પોલીસે મુખ્ય આરોપી અને કાર્યક્રમના આયોજક દેવ પ્રકાશ મધુકર અને અન્ય બે આરોપીઓની ધરપકડ કરી છે. હાથરસમાં નાસભાગની ઘટનાના મામલામાં હાથરસના એસપી નિપુણ અગ્રવાલે કહ્યું, 'મુખ્ય આરોપી અને ઈવેન્ટના આયોજક દેવ પ્રકાશ મધુકર અને અન્ય 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ટીમ અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં વ્યસ્ત છે.

અકસ્માત અંગે ભોલે બાબાએ શું કહ્યું?

 હાથરસ નાસભાગની ઘટના પર મીડિયા સાથે વાત કરતા સૂરજપાલ ઉર્ફે 'ભોલે બાબા'એ કહ્યું હતું કે, 2 જુલાઈની ઘટના બાદ અમે ખૂબ જ વ્યથિત છીએ. ભગવાન આપણને આ દુ:ખની ઘડીમાંથી બહાર આવવાની શક્તિ આપે. તમામ સરકાર અને વહીવટમાં વિશ્વાસ જાળવી રાખો. અમને વિશ્વાસ છે કે જેઓ જવાબદાર છે તેમને બક્ષવામાં આવશે નહીં. મેં મારા વકીલ એ.પી.ની સલાહ લીધી.એપી  સિંહે  માધ્યમ સમિતિના સભ્યોને શોકગ્રસ્ત પરિવારો અને ઘાયલોની સાથે ઊભા રહેવા અને તેમની  મદદ કરવાની સલાહ આપી છે.                               

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
Advertisement

વિડિઓઝ

Vaodara: વડોદરામાં પ્રશાસનની બેદરકારી,ખાડામાં પટકાયું દંપતી
Rajkot Groundnut Theft Case : રાજકોટમાં મગફળીની ચોરીના કેસમાં ચોકીદાર નીકળ્યા ચોર, 4ની ધરપકડ
Surendranagar News : ખનીજના કૂવામાં પડતાં મોતના ભેટેલા યુવકનો 48 કલાક બાદ બહાર કઢાયો મૃતદેહ
Mehsana Accident : મહેસાણામાં કારની ટક્કરે એક્ટિવા પર જતાં 2 લોકોના મોત, ચાલક ફરાર
Surat Accident : સુરતમાં બેફામ કારે સાયકલને ટક્કર મારતા 2ના ઘટનાસ્થળે જ મોત, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
જો પિતા બીજા લગ્ન કરે તો શું બીજી પત્નીને ફેમિલી પેન્શન મળશે? જાણીલો 'સાવકી માતા' અંગે શું છે નિયમો?
જો પિતા બીજા લગ્ન કરે તો શું બીજી પત્નીને ફેમિલી પેન્શન મળશે? જાણીલો 'સાવકી માતા' અંગે શું છે નિયમો?
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
'જાદુથી 1 કરોડ લોકો આવી ગયા... અમે બધાને પકડી લઈશું, રાજસ્થાન-બિહાર વેબસાઇટ બંધ', રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર કર્યા પ્રહારો
'જાદુથી 1 કરોડ લોકો આવી ગયા... અમે બધાને પકડી લઈશું, રાજસ્થાન-બિહાર વેબસાઇટ બંધ', રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર કર્યા પ્રહારો
Embed widget