શોધખોળ કરો

Odisha Train Accident: શું છે ક્વચ સિસ્ટમ, જો એ હોત તો આ દુર્ઘટના ટળી શકી હોત

Kavach System:ક્વચ એક એવું સિસ્ટમ છે. જેને દરેક સ્ટેશન પર એક કિલોમીટરના અંતરે ઇનસ્ટોલ કરવામાં આવે છે.

Kavach System:ક્વચ એક એવું સિસ્ટમ છે. જેને દરેક સ્ટેશન પર એક કિલોમીટરના અંતરે ઇનસ્ટોલ કરવામાં આવે છે.

ઓડિશાના બાલાસોરમાં સર્જાયેલ ભીષણ રેલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 900થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા છે તો 288 લોકોના મોત થયા છે. રેલ દુર્ઘટના બાદ ફરી એકવાર રેલવેની ટેકનિક અને સિસ્ટમ પર સવાલ ઉઠી રહ્યાં છે.

થોડા મહિના પહેલા જ રેલવે મંત્રાલયે કહ્યું હતું કે, તે એક એવી સિસ્ટમ લોન્ચ કરવા જઇ રહ્યું છે. જેનાથી અકસ્માત ટાળી શકાશે. આ સિસ્ટમને ક્વચ સિસ્ટમ કહેવાય છે. જેનું પુરુ નામ (Train Collision Avoidance System). કોલિજિન અવોઇન્સ સિસ્ટમ છે.

બાલાસોર દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકો પોસ્ટ કરી રહ્યાં છે કે, જો ક્વચ સિસ્ટમ હોત તો આ દુર્ઘટના ન ઘટત.

આ  સિસ્ટમ શું છે?

કવચ એ ભારતીય રેલ્વેની ઓટોમેટીક સેફ્ટી સીસ્ટમ  છે, જેના દ્વારા રેલ્વે ટ્રેન અકસ્માતોને રોકવાનું આયોજન કરી રહી છે. વાસ્તવમાં, કવચ એ લોકોમોટિવમાં સ્થાપિત ઈલેક્ટ્રોનિક સાધનો અને રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશનની સિસ્ટમ છે, જે રેલવેની સિગ્નલ સિસ્ટમની સાથે ટ્રેક પર દોડતી ટ્રેનોની ગતિને નિયંત્રિત કરે છે. આના માધ્યમથી રેલ દુર્ઘટનાઓની તપાસ થશે તેવું કહેવામાં આવી રહ્યું છે. કોરોમંડલ ટ્રેન દુર્ઘટના અંગે રેલવે અધિકારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ ટ્રેનમાં કવચ સિસ્ટમ લગાવવામાં આવી ન હતી. એટલે કે જો આ ટ્રેનમાં આ સિસ્ટમ લગાવવામાં આવી હોત તો કદાચ આ અકસ્માત ન થયો હોત.

કેવી રીતે કામ કરે છે આ  સિસ્ટમ

કવચ એક એવી સિસ્ટમ છે. જે દરેક સ્ટેશન પર એક કિલોમીટરના અંતરે લગાવવામાં આવે છે, તેની સાથે ટ્રેન, ટ્રેક અને રેલવે સિગ્નલ સિસ્ટમમાં પણ લગાવવામાં આવે છે. આ સમગ્ર સિસ્ટમ અલ્ટ્રા હાઇ રેડિયો ફ્રીક્વન્સી દ્વારા એકબીજાના ઘટકો સાથે કમ્યુનિકેટ  કરે છે.

સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો તેને એવી રીતે સમજો કે જ્યારે કોઈ કારણસર લોકો પાઈલટ રેલવે સિગ્નલ કૂદી જાય છે, ત્યારે આ  સિસ્ટમ સક્રિય થઈ જાય છે. એકવાર સક્રિય થયા પછી, કવચ સિસ્ટમ લોકો પાઇલટને ચેતવણી આપે છે અને પછી ટ્રેનની બ્રેકને નિયંત્રિત કરવાનું શરૂ કરે છે. આ સાથે જો કવચ સિસ્ટમને  ખબર પડે કે આ જ ટ્રેક પર બીજી ટ્રેન પણ આવી રહી છે તો તે બીજી ટ્રેનને એલર્ટ મોકલે છે અને બીજી ટ્રેન ચોક્કસ અંતરે આવીને પોતે જ થોભી જાય છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Embed widget