શોધખોળ કરો
Aghori: કાળી ચૌદશમાં અઘોરી સ્મશાનમાં શું કરે છે? જાણો તેમની રહસ્યમય દુનિયાની હકીકત
કાળી ચૌદશના તહેવાર આત્માઓ સાથે સંકળાયેલો તહેવાર છે. આ દિવસે અને રાત્રે તંત્ર વિદ્યા શીખનારા લોકો સ્માશાનમાં જાય છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

Aghori Baba: 'અઘોરી' કોણ છે? સામાન્ય લોકો તેમના વસ્ત્રો જોઈને સ્વાભાવિક રીતે જ ડરી જાય છે, જ્યારે કેટલાક લોકો આદરપૂર્વક મુલાકાત લે છે. પરંતુ અઘોરીઓની રહસ્યમય દુનિયાના અજાણ્યા પાસાઓ જાણીને તમને આશ્ચર્યચકિત થઇ જશો
2/7

કાળી ચૌદશના તહેવાર અથવા આત્માઓ સાથે સંકળાયેલો તહેવાર છે. આ દિવસે અને રાત્રે તંત્ર વિદ્યા શીખનારા લોકો સ્માશાનમાં જાય છે અને અલગ-અલગ ઉપાય કરે છે. એવું માનવામાં આવે છે કે તંત્ર સાધના દ્વારા તાંત્રિકો ભૂતોને બોલાવે છે, એટલું જ નહીં, આ કારણે આ સમગ્ર પ્રવૃત્તિને ભૂત ઉત્સવ તરીકે ઓળખવામાં આવે છે. ભૂત ચતુર્દશીની રાત્રે પિતૃઓના નામના 14 દીવા પ્રગટાવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ રાત્રે દુષ્ટ શક્તિઓ વધુ પ્રભુત્વ ધરાવે છે અને આ દુષ્ટ શક્તિઓને દૂર કરવા માટે જે લોકો તંત્ર વિદ્યા શીખે છે તેઓ 14 દીવા પ્રગટાવે છે.
Published at : 11 Nov 2023 10:03 AM (IST)
આગળ જુઓ




















