શોધખોળ કરો

Weight loss: વજન ઘટાડવાની સાથે સ્વાસ્થ્ય અને સૌદર્યનું આ ડ્રાયફ્રૂટસ કરે છે જતન, દૂધ સાથે સેવનથી મળશે ગજબ ફાયદા

કમળના બીજને સામાન્ય રીતે મખાના કહેવામાં આવે છે. સામાન્ય રીતે લોકો તેમના ઉપવાસ દરમિયાન ખાઇ છે, ઘણા લોકો તેના સ્વાસ્થ્ય લાભો અને પોષક મૂલ્યોથી વાકેફ નથી હતા. તો ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે

કમળના બીજને સામાન્ય રીતે મખાના કહેવામાં આવે છે. સામાન્ય રીતે લોકો તેમના ઉપવાસ દરમિયાન ખાઇ  છે, ઘણા લોકો તેના સ્વાસ્થ્ય લાભો અને પોષક મૂલ્યોથી વાકેફ નથી હતા. તો ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે

પ્રતીકાત્મક તસવીર

1/6
કમળના બીજને સામાન્ય રીતે મખાના કહેવામાં આવે છે. સામાન્ય રીતે લોકો તેમના ઉપવાસ દરમિયાન ખાઇ  છે, ઘણા લોકો તેના સ્વાસ્થ્ય લાભો અને પોષક મૂલ્યોથી વાકેફ નથી હતા. તો ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે
કમળના બીજને સામાન્ય રીતે મખાના કહેવામાં આવે છે. સામાન્ય રીતે લોકો તેમના ઉપવાસ દરમિયાન ખાઇ છે, ઘણા લોકો તેના સ્વાસ્થ્ય લાભો અને પોષક મૂલ્યોથી વાકેફ નથી હતા. તો ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે
2/6
મખાના ખાવાનો મુખ્ય ફાયદો એ છે કે, તે વૃદ્ધત્વ વિરોધી એજન્ટ તરીકે કામ કરવું. આ ખાવાથી ચહેરાનો ગ્લો બની રહે છે.  કમળના બીજને પ્રોટીનનો મોટો સ્ત્રોત માનવામાં આવે છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. શરીરમાં પ્રોટીનની ઉણપને પહોંચી વળવા માટે ડોકટરો પણ કમળના બીજના સેવનની ભલામણ કરે છે.
મખાના ખાવાનો મુખ્ય ફાયદો એ છે કે, તે વૃદ્ધત્વ વિરોધી એજન્ટ તરીકે કામ કરવું. આ ખાવાથી ચહેરાનો ગ્લો બની રહે છે. કમળના બીજને પ્રોટીનનો મોટો સ્ત્રોત માનવામાં આવે છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. શરીરમાં પ્રોટીનની ઉણપને પહોંચી વળવા માટે ડોકટરો પણ કમળના બીજના સેવનની ભલામણ કરે છે.
3/6
મખાના તમને દિવસભર ઉર્જાવાન રાખવાનું કામ કરે છે. તેનું GI ઘણું ઓછું છે. કમળના બીજમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે જે લોહી અને ઓક્સિજનને મોટા પ્રમાણમાં સુધારે છે.
મખાના તમને દિવસભર ઉર્જાવાન રાખવાનું કામ કરે છે. તેનું GI ઘણું ઓછું છે. કમળના બીજમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે જે લોહી અને ઓક્સિજનને મોટા પ્રમાણમાં સુધારે છે.
4/6
મખાનાના સેવનથી અનિદ્રાની સમસ્યાથી છુટકારો મળે છે.આ  સાથે જ તેના સેવનથી મધુપ્રમેહની બીમારી દૂર રહે છે.  આ ખાવાથી ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં મદદ મળે છે. આ સંદર્ભમાં પણ મખાના ખૂબ જ ફાયદાકારક છે..
મખાનાના સેવનથી અનિદ્રાની સમસ્યાથી છુટકારો મળે છે.આ સાથે જ તેના સેવનથી મધુપ્રમેહની બીમારી દૂર રહે છે. આ ખાવાથી ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં મદદ મળે છે. આ સંદર્ભમાં પણ મખાના ખૂબ જ ફાયદાકારક છે..
5/6
દરરોજ માત્ર એક મુઠ્ઠી મખાના ખાવાથી  વજન ઘટાડવામાં મદદ તો મળે જ છે આ સાથે મખાના દૂધ સાથે ખાવાથી  હાડકા મજબૂત બને છે. તેના ઉપયોગથી તમારા સાંધા અને હાડકાના દુખાવામાં પણ રાહત મળે છે.
દરરોજ માત્ર એક મુઠ્ઠી મખાના ખાવાથી વજન ઘટાડવામાં મદદ તો મળે જ છે આ સાથે મખાના દૂધ સાથે ખાવાથી હાડકા મજબૂત બને છે. તેના ઉપયોગથી તમારા સાંધા અને હાડકાના દુખાવામાં પણ રાહત મળે છે.
6/6
શરીરમાં ફ્રી રેડિકલ્સ વધવાથી માનસિક અને શારીરિક તણાવ વધવા લાગે છે. આવી સ્થિતિમાં દૂધમાં પલાળી મખાનાનું સેવન કરવાથી આ સમસ્યામાંથી રાહત મળી શકે છે. મખાનામાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ ગુણ મુક્ત રેડિકલ સામે લડે છે અને તણાવ ઓછો કરવામાં મદદ કરે છે.
શરીરમાં ફ્રી રેડિકલ્સ વધવાથી માનસિક અને શારીરિક તણાવ વધવા લાગે છે. આવી સ્થિતિમાં દૂધમાં પલાળી મખાનાનું સેવન કરવાથી આ સમસ્યામાંથી રાહત મળી શકે છે. મખાનામાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ ગુણ મુક્ત રેડિકલ સામે લડે છે અને તણાવ ઓછો કરવામાં મદદ કરે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget