શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad: નગરદેવી ભદ્રકાળીના દર્શન માટે ઉમટ્યું માનવ મહેરામણ, સિંહાસન પર બિરાજી માતાએ આપ્યા દર્શન
Navratri 2023: આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. પ્રથમ નવરાત્રિએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળીના દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું.
![Navratri 2023: આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. પ્રથમ નવરાત્રિએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળીના દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/3ebdc96daf05976d25a59f6c7fde32e5169734304968276_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માતા ભદ્રકાળી
1/7
![નગરદેવી ભદ્રકાળીના દર્શન માટે વહેલી સવારથી માઈ ભક્તોએ લાંબી કતારો લગાવી છે. નગરદેવીએ સિંહાસન પર બિરાજમાન થઈ દર્શન આપ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/eb292dbc5272521330fda2dc3b8c45f0688e3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નગરદેવી ભદ્રકાળીના દર્શન માટે વહેલી સવારથી માઈ ભક્તોએ લાંબી કતારો લગાવી છે. નગરદેવીએ સિંહાસન પર બિરાજમાન થઈ દર્શન આપ્યા હતા.
2/7
![નવરાત્રિને લઈ ભદ્રકાળી મંદિરમાં ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે. નવરાત્રિમાં તો માનવ મહેરામણ ઉભરાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/da4bfcf76013daaf3a05a9eeff9ec955e4c16.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવરાત્રિને લઈ ભદ્રકાળી મંદિરમાં ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે. નવરાત્રિમાં તો માનવ મહેરામણ ઉભરાય છે.
3/7
![ગુજરાત ભરના લોકો ભદ્રની આજુબાજુ પાથરણા બજારમાં ખરીદી કરવા આવે તો અચૂક ભદ્રકાળીનાં દર્શન કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/5a3b7d695cc0373f585f81b2fc3dd0b43bd1a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુજરાત ભરના લોકો ભદ્રની આજુબાજુ પાથરણા બજારમાં ખરીદી કરવા આવે તો અચૂક ભદ્રકાળીનાં દર્શન કરે છે.
4/7
![ભદ્રકાળી મંદિર અમદાવાદના સૌથી જૂના મંદિરોમાંનું એક હોવાનું માનવામાં આવે છે અને તે શહેરની મધ્યમાં ભદ્ર કિલ્લાની અંદર આવેલું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/b0d371a5c284353b189738218dfa4676f8608.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભદ્રકાળી મંદિર અમદાવાદના સૌથી જૂના મંદિરોમાંનું એક હોવાનું માનવામાં આવે છે અને તે શહેરની મધ્યમાં ભદ્ર કિલ્લાની અંદર આવેલું છે.
5/7
![પુરાવા મુજબ આ પવિત્ર મંદિર ઓછામાં ઓછા 800 વર્ષથી વધુ સમયથી અસ્તિત્વમાં છે. આ મંદિર અમદાવાદની નગર દેવી તરીકે માનવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/63d3861fe18f57baca5d5840f7b369ff56ee5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પુરાવા મુજબ આ પવિત્ર મંદિર ઓછામાં ઓછા 800 વર્ષથી વધુ સમયથી અસ્તિત્વમાં છે. આ મંદિર અમદાવાદની નગર દેવી તરીકે માનવામાં આવે છે.
6/7
![પાટણના રાજા અને સાબરમતી નદીના કિનારે કર્ણાવતીના સ્થાપક કર્ણદેવે ભદ્રકાળી મંદિરની સ્થાપના કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/63d770b526fd9a34223a84646f45d24e099f2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાટણના રાજા અને સાબરમતી નદીના કિનારે કર્ણાવતીના સ્થાપક કર્ણદેવે ભદ્રકાળી મંદિરની સ્થાપના કરી હતી.
7/7
![આજે જેમ ભદ્રનો કિલ્લો અને સિદી સૈયદની જાળી અમદાવાદની ઓળખ બની ચૂક્યાં છે. તે રીતે માતા ભદ્રકાળી માતાનું મંદિર પણ અમદાવાદના ધાર્મિક ચહેરાની ઓળખરૂપ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/e568e32d9b6da7f71318e207d6ee1e7858b6c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજે જેમ ભદ્રનો કિલ્લો અને સિદી સૈયદની જાળી અમદાવાદની ઓળખ બની ચૂક્યાં છે. તે રીતે માતા ભદ્રકાળી માતાનું મંદિર પણ અમદાવાદના ધાર્મિક ચહેરાની ઓળખરૂપ છે.
Published at : 15 Oct 2023 09:43 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)