શોધખોળ કરો

Assam Flood: આસામમાં પૂરથી પ્રભાવિત હજારો લોકોને બચાવવામાં આવી રહ્યા છે, જુઓ Pics

આસામના પૂર (તસવીરઃ પીટીઆઈ)

1/6
દેશના ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં અવિરત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જેના કારણે આસામના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
દેશના ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં અવિરત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જેના કારણે આસામના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
2/6
આ દરમિયાન ભારતીય સેના, સીઆરપીએફ, બીએસએફ, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સિલચરના શહેરી અને ગ્રામીણ ભાગો સહિત કચર જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી કરતી જોવા મળી હતી.
આ દરમિયાન ભારતીય સેના, સીઆરપીએફ, બીએસએફ, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સિલચરના શહેરી અને ગ્રામીણ ભાગો સહિત કચર જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી કરતી જોવા મળી હતી.
3/6
સત્તાવાર માહિતી અનુસાર, આસામના સિલચર શહેર અને કચર જિલ્લાના વિવિધ ભાગોમાંથી ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો સહિત 3,000 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
સત્તાવાર માહિતી અનુસાર, આસામના સિલચર શહેર અને કચર જિલ્લાના વિવિધ ભાગોમાંથી ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો સહિત 3,000 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
4/6
આસામના કચર જિલ્લામાં ભૂતકાળમાં અવિરત વરસાદ બાદ ભૂસ્ખલનની ઘટના જોવા મળી હતી. જેમાં બે લોકો દટાઈ જવાના કારણે મૃત્યુ પામ્યા હતા.
આસામના કચર જિલ્લામાં ભૂતકાળમાં અવિરત વરસાદ બાદ ભૂસ્ખલનની ઘટના જોવા મળી હતી. જેમાં બે લોકો દટાઈ જવાના કારણે મૃત્યુ પામ્યા હતા.
5/6
જણાવવામાં આવી રહ્યું છે કે કામરૂપ ગ્રામીણના પાલેપરા ગામમાં પૂરના કારણે 40 વર્ષીય કેન્સરનો દર્દી ત્રણ દિવસથી ફસાયેલો હતો. જેને ભારતીય સેનાએ બચાવીને સારવાર માટે ગુવાહાટીની હોસ્પિટલમાં મોકલી આપી હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે કામરૂપ ગ્રામીણના પાલેપરા ગામમાં પૂરના કારણે 40 વર્ષીય કેન્સરનો દર્દી ત્રણ દિવસથી ફસાયેલો હતો. જેને ભારતીય સેનાએ બચાવીને સારવાર માટે ગુવાહાટીની હોસ્પિટલમાં મોકલી આપી હતી.
6/6
જણાવી દઈએ કે, અવિરત વરસાદને કારણે આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં મોટાભાગની નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.
જણાવી દઈએ કે, અવિરત વરસાદને કારણે આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં મોટાભાગની નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Onion Price : ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા, મણે કેટલા છે ભાવ?Paresh Goswami : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની પરેશ ગોસ્વામીની આગાહીJunagadh Crime : ભેસાણમાં ખૂદ પિતાએ દીકરી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, પતિની ધરપકડJasdan Hostel : વિદ્યાર્થીઓ સાથે આંબરડીની હોસ્ટેલના ગૃહપતિ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.