શોધખોળ કરો
Subhas Chandra Bose 2022 Jayanti: સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિના અવસરે મિત્રોને મોકલા તેમના આ વિચારો

Subhas Chandra Bose 2022 Jayanti
1/7

ભારતના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ દર વર્ષે 23 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ વર્ષે દેશ સુભાષ ચંદ્ર બોઝની 124મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે.
2/7

તમને જણાવી દઈએ કે સુભાષ ચંદ્ર બોઝ એક બહાદુર સૈનિક, યોદ્ધા, મહાન સેનાપતિ અને કુશળ રાજનેતા હતા.
3/7

આ વર્ષે ભારત સરકારે 23મી જાન્યુઆરીથી પ્રજાસત્તાક દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે. અગાઉ 24 જાન્યુઆરીથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવતી હતી.
4/7

ભારત સરકારે નેતાજીનું સન્માન કરવા અને દેશની આઝાદીમાં તેમના સંઘર્ષને યાદ કરવા માટે આ નિર્ણય લીધો છે.
5/7

તમે મને લોહી આપો, હું તમને આઝાદી અપાવીશ. સુભાષચંદ્ર બોઝના આ નારાએ દરેક ભારતીયનું લોહી ગરમ કરી દીધું હતું.
6/7

સુભાષ ચંદ્ર બોઝે વ્યક્ત કરેલા વિચારો આજે પણ લોકો માટે પ્રેરણાદાયી છે.
7/7

સુભાષ ચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશા રાજ્યના કટકમાં એક સમૃદ્ધ બંગાળી પરિવારમાં થયો હતો. સુભાષ ચંદ્ર બોઝને 7 ભાઈઓ અને 6 બહેનો હતી.
Published at : 21 Jan 2022 07:49 AM (IST)
આગળ જુઓ
Advertisement