શોધખોળ કરો
PM Modi Gujarat Visit: PM મોદીએ સૌરાષ્ટ્રના કયા જાણીતા સંત સાથે કરી મુલાકાત ?
PM Modi Gujarat Visit વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ છે. આજે તેમણે જામકંડોરણામાં સભાને સંબોધન કર્યુ,
પરબધામના કરસનદાસ બાપુ સાથે PM મોદી
1/6

આ દરમિયાન તેમણે પરબધામના કરસનદાસ બાપુ સાથે મુલાકાત કરી હતી.
2/6

પ્રધાનમંત્રી મોદી અને કરસનદાસ બાપુની આ તસવીરો ગુજરાત બીજેપીના ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવી છે.
Published at : 11 Oct 2022 01:10 PM (IST)
આગળ જુઓ





















