શોધખોળ કરો
વિજયભાઈએ વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે રાજકીય કારર્કિર્દી શરુ કરી, ગુજરાતના 16માં CM સુધીની સફર
વિજયભાઈએ વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે રાજકીય કારર્કિર્દી શરુ કરી, ગુજરાતના 16માં CM સુધીની સફર
વિજયભાઈએ વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે રાજકીય કારર્કિર્દી શરુ કરી
1/6

અમદાવાદ : 12 જૂન ગુરુવારનો દિવસ ગુજરાત અને અમદાવાદ માટે ગોજારો દિવસ સાબિત થયો. ભયાનક પ્લેન ક્રેશમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. એર ઈન્ડિયાનું આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. આ વિમાનમાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 242 મુસાફરો હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા. આ ઘટનામાં તેમનું પણ નિધન થયું.
2/6

વિજય રૂપાણીએ ઓગસ્ટ 2016 થી સપ્ટેમ્બર 2021 સુધી ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. ભારતીય રાજકારણમાં તેમની પોતાની અલગ ઓળખ રહી છે.
Published at : 13 Jun 2025 08:18 PM (IST)
આગળ જુઓ





















