શોધખોળ કરો

ભારતના કયા પૂર્વ દિગ્ગજ કેપ્ટને ઋષભ પંતની ભવિષ્યમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન બનવાની કરી ભવિષ્યવાણી, જાણો વિગતે

ઋષભ પંતની પ્રતિભાને જોતા પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીનનુ (Azhar) માનવુ છે કે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત આગામી સમયમાં ટીમ ઇન્ડિયાની કમાન સંભાળશે.

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2021) આગામી સિઝન 9મી એપ્રિલ 2021થી શરૂ થઇ રહી છે. આઇપીએલ ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) એક મોટી જાહેરાત કરતા પોતાની ટીમના કેપ્ટન તરીકે ઋષભ પંત (Rishabh Pant) ને જવાબદારી સોંપી છે. પંતની આ મોટી ઉપલબ્ધિ પાછળ તેનુ છેલ્લા કેટલાક સમયનુ પરફોર્મન્સ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેક સમયથી ઋષભ પંત ભારતીય ટીમ માટે જબરદસ્ત પરફોર્મન્સ આપી રહ્યો છે, ટેસ્ટથી લઇને ટી20 વનડે ક્રિકેટમાં ઋષભ પંતે પોતાને સાબિત કર્યો છે. 

ઋષભ પંતની પ્રતિભાને જોતા પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીનનુ (Azhar) માનવુ છે કે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત આગામી સમયમાં ટીમ ઇન્ડિયાની કમાન સંભાળશે. ભારતીય ટીમનો કેપ્ટન બને તેવી અઝહરે ભવિષ્યવાણી કરી છે. અઝહરના માટે ટીમ ઇન્ડિયાની (Indian team) કમાન સંભાળવાના દાવેદારોમાં (Pant captaincy) તે સૌથી આગળ હશે. 

મોહમ્મદ અઝરુદ્દીને ટ્વીટ કર્યુ- ઋષભ પંત (Rishabh Pant) માટે છેલ્લા કેટલાક મહિનાઓ શાનદાર રહ્યા અને તેને તમામ ફોર્મેટમાં પોતાને સ્થાપિત કર્યો. જો પસંદગીકારો નજીકના ભવિષ્યમાં ભારતીય કેપ્ટનના દાવેદારોમાં તેને સૌથી આગળ માને છે, તો આ ચોંકવાનારુ નહીં હોય. તેની આક્રમક ક્રિકેટથી ભારતને (Team india) આવનારા સમયમાં ફાયદો થશે. 

આ 23 વર્ષીય વિકેટકીપર બેટ્સમેને (Rishabh Pant) આંતરરાષ્ટ્રીય લેવલ પર છેલ્લા કેટલાક મહિનાઓમાં ત્રણેય ફોર્મેટની ક્રિકેટમાં જોરદાર પ્રદર્શન કર્યુ છે. 

ઋષભ પંતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચમાં 97 રન અને અણનમ 89 રન બનાવ્યા, તથા ભારતની 2-1ની જીતમાં મુખ્ય ભૂમિકા નિભાવી. તેને આ પછી ઇંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટમાં સદી ફટકારી હતી. ઇંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરીઝમાં તેને સતત મેચોમાં ફિફ્ટી ફટકારી હતી. 


ભારતના કયા પૂર્વ દિગ્ગજ કેપ્ટને ઋષભ પંતની ભવિષ્યમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન બનવાની કરી ભવિષ્યવાણી, જાણો વિગતે

ઋષભ પંતને દિલ્હી કેપિટલ્સનો નવો કેપ્ટન બનાવવાને લઇને સોશ્યલ મીડિયા પર ઋષભ પંતને ફેન્સ અભિનંદન પાઠવી રહ્યાં છે. આ લિસ્ટમાં હવે પૂર્વ કેપ્ટન શ્રેયસ અય્યરે પણ ઋષભ પંતને શુભેચ્છા પાઠવી છે. આઇપીએલ 2021 માટે દિલ્હીના કેપ્ટન પંત અંગે પ્રતિક્રિયા આપતા અય્યરે કહ્યું- મને કોઇ શંકા નથી, મારી ગેરહાજરીમાં વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત એક સારુ કામ કરશે. તે ખરેખર બેસ્ટ મેન છે. પંતને ખુબ ખુબ શુભેચ્છાઓ....

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Embed widget