શોધખોળ કરો

T20 WC, Ind vs NZ: ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ આ પાંચ ભારતીય ખેલાડીઓ પર રહેશે તમામની નજર

જે ટીમ મેચ હારશે તેના માટે ટુનામેન્ટમાં આગળની સફર ખૂબ મુશ્કેલરૂપ રહેશે. ભારતના આ ખેલાડીઓ પર તમામની નજર રહેશે.

T20 World Cup 2021: ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ રવિવારે ન્યૂઝિલેન્ડ સામે ટકરાશે. ટીમ ઇન્ડિયા માટે જીત મેળવવી ખૂબ જરૂરી છે કારણ કે ભારતે પાકિસ્તાન સામે પ્રથમ મેચ ગુમાવી છે. બંન્ને ટીમો ટુનામેન્ટમાં પોતાની પ્રથમ જીત મેળવવાનો પ્રયાસ કરશે. જે ટીમ મેચ હારશે તેના માટે ટુનામેન્ટમાં આગળની સફર ખૂબ મુશ્કેલરૂપ રહેશે. ભારતના આ ખેલાડીઓ પર તમામની નજર રહેશે.

 

રોહિત શર્મા

પાકિસ્તાન સામે રોહિત શર્મા ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો હતો. આ કારણ છે કે ભારતને ખરાબ શરૂઆત મળી અને ટીમને હારનો સામનો કરવો પડ્યો. ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ રોહિત શર્મા પાસે સારી ઇનિંગની આશા છે.


રોહિત શર્મા

કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાન વિરુદ્ધ 57 રનની ઇનિંગ રમી હતી પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. આ મેચમાં વિરાટ પ્રથમવાર પાકિસ્તાન સામે વર્લ્ડકપમાં આઉટ થયો હતો. ન્યૂઝિલેન્ડ સામે કોહલી પાસે સારા ઇનિંગની આશા રહેશે.

 

ઋષભ પંત

વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે  પાકિસ્તાન વિરુદ્ધ 39 રનની ઇનિંગ રમી હતી. જોકે, ટીમને હારનો સામનો કરવો પડ્યો. પંત પાસે ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ આક્રમક ઇનિંગની આશા છે.

 

જસપ્રીત બુમરાહ

ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પાકિસ્તાન વિરુદ્ધ એક પણ વિકેટ ઝડપી શક્યો નહોતો. તેણે 3 ઓવરમાં  22 રન આપ્યા હતા. આગામી મેચમાં બુમરાહનું ફોર્મમાં પાછા ફરવું ટીમ ઇન્ડિયા માટે જરૂરી છે. બુમરાહ સારુ પ્રદર્શન કરશે તો ટીમે જીત મેળવવી સરળ રહેશે.

 

રવિન્દ્ર જાડેજા

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ પાકિસ્તાન વિરુદ્ધ બોલિંગ અને બેટિંગમાં સારુ પ્રદર્શન કર્યું નહોતું. તે ન્યૂઝિલેન્ડ સામે મહત્વનો ખેલાડી સાબિત થઇ શકે છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
Embed widget