શોધખોળ કરો

IPL 2023 પછી ધોની રમશે કે નહીં ? કોલકત્તા સામેની હાર બાદ ચેપૉકના મેદાનમાં જ મળ્યો જવાબ, જાણો વિગતે

IPLની આ સિઝનમાં મહેન્દ્રસિંહ ધોની ચેન્નાઈ માટે શાનદાર ફિનિશર સાબિત થયો હતો. તે છેલ્લે શૉર્ટ પણ પરફોર્મન્સ વાળી ઇનિંગ્સ રમી રહ્યો છે.

IPL 2023, MS Dhoni: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇરાત્રે એક મહત્વની મેચ રમાઇ, આ મેચમાં ચેન્નાઇની ટીમની હાર થઇ અને કોલકત્તા ટીમની શાનદાર જીત થઇ હતી. આ મેચ બાદ હવે ટૂર્નામેન્ટમાં માત્ર 9 લીગ મેચો જ બાકી રહી છે. આ પછી ચાર ટીમો ફાઈનલ માટે ટકરાશે. આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની IPLને અલવિદા નહીં કહે, એટલે કે ધોની સન્યાસ નહીં લે. ધોનીના રિટાયરમેન્ટ અંગે ચેન્નાઈના સીઈઓ કાશી વિશ્વનાથને આશા વ્યક્ત કરી છે કે, ધોનીની આઇપીએલની આગામી સિઝન પણ રમશે. 

ચેન્નાઈએ 14 મેએ હૉમ ગ્રાઉન્ડ ચેપૉક સ્ટેડિયમમાં KKR સામે IPL 2023ની મેચ રમી હતી. આ મેચ બાદ મહેન્દ્રસિંહ ધોની આખા મેદાનની ફરતે ફર્યો હતો અને ફેન્સને સાઈન કરેલા બૉલ આપ્યા હતા. આ પછી ફેન્સ અનુમાન કયાસ લગાવવા લાગ્યા હતા કે આ ધોનીની છેલ્લી સિઝન છે. જોકે, આ તમામ વાતોની વચ્ચે ટીમના સીઈઓએ કહ્યું- "અમે આશા રાખીએ છીએ કે મહેન્દ્રસિંહ ધોની આગામી આઈપીએલ પણ રમશે.

આ સિઝનમાં પણ કરી ચૂક્યો છે સ્પષ્ટતા નહીં હોય આ છેલ્લી સિઝન - 
આ સિઝનની શરૂઆતથી જ એમએસ ધોનીના નિવૃત્તિને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી, પરંતુ તેમને સિઝનની વચ્ચે તેના વિશે વાત કરી. એક મેચમાં ટૉસ દરમિયાન ટીવી એન્કર ડેની મૉરિસને તેને પૂછ્યું કે તમે તમારી છેલ્લી IPL સિઝન રમીને કેવું અનુભવો છો ? જેના જવાબમાં ધોનીએ કહ્યું હતું કે તમે નક્કી કર્યું છે કે આ મારી છેલ્લી સિઝન છે, મેં નહીં. 

આઇપીએલ 2023માં ધોની દેખાઇ રહ્યો છે ફૂલ ફોર્મમાં - 
IPLની આ સિઝનમાં મહેન્દ્રસિંહ ધોની ચેન્નાઈ માટે શાનદાર ફિનિશર સાબિત થયો હતો. તે છેલ્લે શૉર્ટ પણ પરફોર્મન્સ વાળી ઇનિંગ્સ રમી રહ્યો છે. તેને 13 મેચની 9 ઇનિંગ્સમાં 49ની એવરેજથી 98 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 196ની ધમાકેદાર સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે. આ ઇનિંગ્સમાં તેનો ઉચ્ચ સ્કૉર અણનમ 32 રન હતો. વળી, ધોનીએ અત્યાર સુધી 10 છગ્ગા અને 3 ચોગ્ગા પણ ફટકાર્યા છે.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gondal:  અલ્પેશ કથિરિયાની કાર પર પથ્થર મારો થતા કહ્યું, 'આ ગોંડલ નહીં મિરઝાપુર...'  
Gondal:  અલ્પેશ કથિરિયાની કાર પર પથ્થર મારો થતા કહ્યું, 'આ ગોંડલ નહીં મિરઝાપુર...'  
Gondal News: ગોંડલમાં વરરાજા બનીને આવો,અણવર બનીને નહીં-જયરાજસિંહ જાડેજા
Gondal News: ગોંડલમાં વરરાજા બનીને આવો,અણવર બનીને નહીં-જયરાજસિંહ જાડેજા
Gondal, Ganesh, Gabbar!  ગોંડલના રાજકીય અગ્રણીઓ પહોંચ્યા જયરાજસિંહ જાડેજાના ઘરે, કથીરિયા પરત ફર્યાનો ગણેશનો દાવો
Gondal, Ganesh, Gabbar! ગોંડલના રાજકીય અગ્રણીઓ પહોંચ્યા જયરાજસિંહ જાડેજાના ઘરે, કથીરિયા પરત ફર્યાનો ગણેશનો દાવો
પહેલગામ હુમલા બાદ ભારતનો મોટો નિર્ણય, BRICS દેશોના NSA અને મંત્રીઓની બેઠકમાં સામેલ નહીં થાય અજિત ડોભાલ અને એસ જયશંકર
પહેલગામ હુમલા બાદ ભારતનો મોટો નિર્ણય, BRICS દેશોના NSA અને મંત્રીઓની બેઠકમાં સામેલ નહીં થાય અજિત ડોભાલ અને એસ જયશંકર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pahalgam Terror Attack Updates: અત્યાર સુધીમાં છ આતંકીઓના ઘર તોડી પડાયા, જુઓ એક્શનPahalgam Attack News: હુમલાની તપાસ NIAએ લીધી પોતાના હાથમાં, જુઓ હુમલાના લેટેસ્ટ અપડેટ્સAhmedabad Crime: વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આપઘાત, રિવરફ્રન્ટ પરથી લગાવી છલાંગGondal Controversy: ગોંડલમાં સંઘર્ષના એંધાણ, પોલીસનો લોખંડી બંદોબસ્ત| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gondal:  અલ્પેશ કથિરિયાની કાર પર પથ્થર મારો થતા કહ્યું, 'આ ગોંડલ નહીં મિરઝાપુર...'  
Gondal:  અલ્પેશ કથિરિયાની કાર પર પથ્થર મારો થતા કહ્યું, 'આ ગોંડલ નહીં મિરઝાપુર...'  
Gondal News: ગોંડલમાં વરરાજા બનીને આવો,અણવર બનીને નહીં-જયરાજસિંહ જાડેજા
Gondal News: ગોંડલમાં વરરાજા બનીને આવો,અણવર બનીને નહીં-જયરાજસિંહ જાડેજા
Gondal, Ganesh, Gabbar!  ગોંડલના રાજકીય અગ્રણીઓ પહોંચ્યા જયરાજસિંહ જાડેજાના ઘરે, કથીરિયા પરત ફર્યાનો ગણેશનો દાવો
Gondal, Ganesh, Gabbar! ગોંડલના રાજકીય અગ્રણીઓ પહોંચ્યા જયરાજસિંહ જાડેજાના ઘરે, કથીરિયા પરત ફર્યાનો ગણેશનો દાવો
પહેલગામ હુમલા બાદ ભારતનો મોટો નિર્ણય, BRICS દેશોના NSA અને મંત્રીઓની બેઠકમાં સામેલ નહીં થાય અજિત ડોભાલ અને એસ જયશંકર
પહેલગામ હુમલા બાદ ભારતનો મોટો નિર્ણય, BRICS દેશોના NSA અને મંત્રીઓની બેઠકમાં સામેલ નહીં થાય અજિત ડોભાલ અને એસ જયશંકર
Weather Forecast:રાજ્યના આ શહેરોમાં  ભીષણ ગરમીનું એલર્ટ, તાપમાનો પારો 43 ડિગ્રી  પાર જવાની ચેતવણી
Weather Forecast:રાજ્યના આ શહેરોમાં ભીષણ ગરમીનું એલર્ટ, તાપમાનો પારો 43 ડિગ્રી પાર જવાની ચેતવણી
'સર્જિકલ સ્ટ્રાઈકથી કામ નહીં ચાલે, હવે પાકિસ્તાનના 5 ટૂકડા કરવા પડશે', પહેલગામ હુમલા પર બોલ્યા સ્વામી વિજ્ઞાનાનંદ
'સર્જિકલ સ્ટ્રાઈકથી કામ નહીં ચાલે, હવે પાકિસ્તાનના 5 ટૂકડા કરવા પડશે', પહેલગામ હુમલા પર બોલ્યા સ્વામી વિજ્ઞાનાનંદ
Virat Kohli: ગાવસ્કર કે કપિલ દેવ નહીં, વિરાટ કોહલીએ જણાવ્યું કયા દિગ્ગજ સાથે કરવા માગે છે ટ્રેનમાં મુસાફરી
Virat Kohli: ગાવસ્કર કે કપિલ દેવ નહીં, વિરાટ કોહલીએ જણાવ્યું કયા દિગ્ગજ સાથે કરવા માગે છે ટ્રેનમાં મુસાફરી
Ceasefire on LoC: પાકિસ્તાને ફરી તોડ્યુ સીઝ ફાયર, નાપાક હરકત, LOC પર આખી રાત થયું ફાયરિંગ
Ceasefire on LoC: પાકિસ્તાને ફરી તોડ્યુ સીઝ ફાયર, નાપાક હરકત, LOC પર આખી રાત થયું ફાયરિંગ
Embed widget