શોધખોળ કરો

IPL 2022: અલગ થશે ધોની અને જાડેજાની જોડી? CSK મેનેજમેન્ટની આ ભૂલથી ટીમમાં ફૂટ પડી!

અત્યાર સુધી IPLની આ સિઝન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે કંઈ ખાસ સારી રહી નથી. CSKના ઘણા ખેલાડીઓ ઈજાના કારણે પહેલાથી જ બહાર થઈ ગયા હતા.

Jadeja Controversy: અત્યાર સુધી IPLની આ સિઝન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે કંઈ ખાસ સારી રહી નથી. CSKના ઘણા ખેલાડીઓ ઈજાના કારણે પહેલાથી જ બહાર થઈ ગયા હતા. તો, ટીમમાં કેપ્ટન બદલવાનો પ્રયોગ પણ બહુ સફળ રહ્યો નથી. આ સિઝનમાં ટીમને અત્યાર સુધી 9 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સિવાય જાડેજાની જગ્યાએ ધોની ફરી એકવાર ટીમની કમાન સંભાળી રહ્યો છે. જે બાદ હવે સમાચાર આવી રહ્યા છે કે કેપ્ટનશિપના વિવાદ બાદ જાડેજા ખૂબ જ દુઃખી છે.

આ વાતથી જાડેજા દુઃખી છેઃ
રિપોર્ટ્સ અનુસાર, કેપ્ટનશિપના વિવાદને કારણે જાડેજા ઘણો નારાજ છે. તેનું માનવું છે કે, ચેન્નાઈ સુપર કિંગ્સનું મેનેજમેન્ટ આ બાબતે વધુ જાગૃત થઈ શક્યું હોત. તરત જ બધું નક્કી થઈ ગયું. આ સિવાય દરેક વસ્તુને યોગ્ય રીતે હેન્ડલ કરવામાં નહોતી આવી જેના કારણે તે ખૂબ જ નારાજ છે. રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ચેન્નાઈ મેનેજમેન્ટ દ્વારા હજુ સુધી આ મામલે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

કેપ્ટનના પદને લઈને જાહેર કરાયા હતું નિવેદનઃ
તમને જણાવી દઈએ કે IPL શરૂ થવાના બે દિવસ પહેલા જ ધોનીએ કેપ્ટન્સી છોડી દીધી હતી. જે બાદ તેના સ્થાને જાડેજાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેની કપ્તાનીમાં ચેન્નાઈને સતત હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ તેની જગ્યાએ ધોનીને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જોકે, ધોનીના કેપ્ટન બન્યા બાદ જ ઈજાના કારણે જાડેજા આ સિઝનમાંથી બહાર થઈ ગયો છે. ચેન્નાઈની ટીમે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, જાડેજા પાંસળીની ઈજાને કારણે સિઝનમાંથી બહાર થઈ ગયો છે. જાડેજાની કેપ્ટનશીપ છોડ્યા બાદ ચેન્નાઈએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, જાડેજા પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, જેના કારણે ધોની ફરી એકવાર તેની જગ્યાએ ટીમની કમાન સંભાળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget