શોધખોળ કરો
'સુરતના બે ઉદ્યોગપતિએ 50 લાખ-કારની ઓફર કરી', પાસના કયા નેતાએ કર્યો દાવો?
1/6

સુરત પાસના સહ કન્વીનર ભાવેશ ઝાઝડીયાએ ફેસબૂક પર એક પોસ્ટ અપડેટ કરી છે, જેમાં તેણે લખ્યું છે કે, હાર્દિક કે લાલજી પટેલની ખોટી રીતે ધરપકડ થશે તો હું હાઈકોર્ટના કંપાઉન્ડમાં આત્મવિલોપન કરીશ. જેની જવાબદારી રાજ્ય સરકારની રહેશે.
2/6

Published at : 26 Oct 2017 10:28 AM (IST)
View More





















