શોધખોળ કરો
Advertisement
અમદાવાદ એરપોર્ટ પર બહારથી આવતા મુસાફરોનો RTPCR ફરજિયાત, જુઓ વીડિયો
અન્ય રાજ્યોમાંથી ગુજરાત આવતા લોકોએ માટે આજથી RTPCR ટેસ્ટ ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. ત્યારે ફ્લાઇટથી આગમન કરનારા મુસાફર પાસે RT-PCR ટેસ્ટ નહીં હોય તો તેના ટેસ્ટ માટે અમદાવાદ એરપોર્ટમાં જ વ્યવસ્થા કરવામાં આવી છે. આ રીપોર્ટ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી મુસાફરને એરપોર્ટમાં જ બેસવું પડશે. આ પછી રીપોર્ટ નેગેટિવ હશે તો જ તેને બહાર જવા દેવાશે. અમદાવાદ એરપોર્ટ પર રોજ સરેરાશ ૧૮ હજાર ૫૦૦ મુસાફરોની અવર-જવર થાય છે.
અમદાવાદ
Rath Yatra 2024 | અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ ઉપર કરાયું નિરીક્ષણ
Rathyatra 2024 । ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને લઇ અમદાવાદ પોલીસ સજ્જ
Ahmedabad Rain| અમદાવાદમાં આગામી ત્રણ દિવસને લઈને કરાઈ સૌથી મોટી આગાહી
Ahmedabad Rain | રસ્તા પર ખાડારાજને લઈને થયું રાજકારણ શરૂ, જાણો શું કહ્યું કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે?
Ahmedabad Monsoon Updates| આ રોડ પરથી નીકળતા પહેલા ચેતી જજો નહિંતર ધડામ કરી પડશો ખાડામાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement