શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બેસતાવર્ષના દિવસે રાખવામાં આવતો સ્નેહમિલન કાર્યક્રમ મુખ્યમંત્રી રૂપાણી કર્યો રદ
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના (કોવિડ-19) મહામારીની સર્જાયેલી સ્થિતિને ધ્યાને લઇ આગામી તા.૧૬ નવેમ્બર-ર૦ર૦ના નૂતન વર્ષ દિન નિમિત્તે પ્રજાજનો-નાગરિકો સાથે શુભેચ્છા આદાન-પ્રદાનનો યોજાનારો નૂતન વર્ષાભિનંદન મિલન સમારંભ આ વર્ષે મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રી દ્વારા દર વર્ષે પ્રજાજનો સાથે નૂતનવર્ષ શુભેચ્છા આદાન-પ્રદાનનો નૂતનવર્ષ દિને યોજાતો પરંપરાગત નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન સમારોહ આ વર્ષે યોજાશે નહિ. સૌ નાગરિક-ભાઇ બહેનોને આ અંગેની નોંધ લેવા સામાન્ય વહિવટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
ગાંધીનગર
![Gujarat Govt | Bharuch Job News | ભરુચમાં ખાનગી નોકરી માટે લાગેલી લાઇન મુદ્દે સરકારનું મોટું નિવેદન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/12/57839c4880505c79a63d68d66b8311e0172078440797273_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Gujarat Govt | Bharuch Job News | ભરુચમાં ખાનગી નોકરી માટે લાગેલી લાઇન મુદ્દે સરકારનું મોટું નિવેદન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
સુરત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement