શોધખોળ કરો
બેસતાવર્ષના દિવસે રાખવામાં આવતો સ્નેહમિલન કાર્યક્રમ મુખ્યમંત્રી રૂપાણી કર્યો રદ
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના (કોવિડ-19) મહામારીની સર્જાયેલી સ્થિતિને ધ્યાને લઇ આગામી તા.૧૬ નવેમ્બર-ર૦ર૦ના નૂતન વર્ષ દિન નિમિત્તે પ્રજાજનો-નાગરિકો સાથે શુભેચ્છા આદાન-પ્રદાનનો યોજાનારો નૂતન વર્ષાભિનંદન મિલન સમારંભ આ વર્ષે મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રી દ્વારા દર વર્ષે પ્રજાજનો સાથે નૂતનવર્ષ શુભેચ્છા આદાન-પ્રદાનનો નૂતનવર્ષ દિને યોજાતો પરંપરાગત નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન સમારોહ આ વર્ષે યોજાશે નહિ. સૌ નાગરિક-ભાઇ બહેનોને આ અંગેની નોંધ લેવા સામાન્ય વહિવટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
ગાંધીનગર
Gujarat Assembly : રાજ્યમાં 2 વર્ષમાં 6139 બાળકો થયા ગુમ, 304 બાળકો શોધવાના હજુ બાકી
Gujarat Assembly : વિધાનસભા અધ્યક્ષે AAP MLA ગોપાલ ઇટાલિયાને શું કરી ટકોર?
Gujarat Assembly : મંત્રીઓને જવાબ તૈયાર કરીને આવવા વિધાનસભા અધ્યક્ષે કરી ટકોર
Chaitar Vasava : મનસુખ વસાવાનું વતન વિકાસથી વંચિત, ચૈતર વસાવાના સરકાર પર પ્રહાર
Amit Chavda : ભાજપના વડવા અંગ્રેજોની દલાલી કરતા, વંદે માતરમ અંગે ભાજપ પર કોંગ્રેસનો પલટવાર
આગળ જુઓ





















