શોધખોળ કરો

કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ સાથે હવે RSVનો ખતરો,બાળકોમાં વધુ જોખમ, જાણો શું છે આરએસવી, જુઓ વીડિયો

કોરોનાની થર્ડવેવમાં એવી આશંકા છે કે, બાળકો વધુ પ્રભાવિત થઇ શકે છે. ડેલ્ટા સામે લડત લડી રહેલા અમેરિકામાં બે સપ્તાહથી 17 વર્ષ સુધીના લોકોમાં રેસપાઇટરી સિન્સીયલ વાયરસના કેસ ઝડપથી  વધી રહ્યાં છે. જેના કારણે અમેરિકા ચિંતિત છે. અમેરિકી સ્વાસ્થ્ય એજન્સી સેન્ટ્રર ફોર ડીસીઝ કંન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ જૂનથી જ RSVના કેસ આવવાના શરૂ થઇ ગયા હતા. ડેલ્ટા વરિયન્ટના પ્રકોપના કારણે હવે RSVના કેસ ઝડપથી વધી રહ્યાં છે. ચિંતાજનક વાત તો એ છે કે, આ વાયરસનું સંક્રમણ શિયાળાની ઋતુમાં વધુ ફેલાય છે પરંતુ ગરમીની વચ્ચે આ વાયરસનો પ્રકોપ વધતા  નિષ્ણાત પણ ચિંતિત છે. RSV પણ કોરોનાની જેમ ખાંસવાથી, છીંકવાથી ફેલાય છે,આંખ, નાક અને મોં દ્રારા આ વાયરસ શરીરમાં પ્રવેશ કરે છે. દરવાજા હેન્ડલ સહિતની વસ્તુની સપાટી દ્રારા પણ વાયરસની ઝપેટમાં આવી શકે છે. RSVના લક્ષણો વિશે વાત કરીએ તો  આ વાયરસના સંક્મણમાં શરદી, ઉધરસની ફરિયાદ જોવા મળે છે. જો કે આ વાયરસ સંક્રમણથી બે સપ્તાહમાં રિકવરી આવી જાય છે. આ વાયરસનું સંક્રમણ વઘતા ફેફસાની સૌથી નાની ટ્યુબ, જેને બ્રોક્યોસ કહેવાય છે. તેમાં સોજો આવી જાય છે. તેનાથી તેને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને તાવ પણ આવે છે. આ સ્થિતિમાં બાળકને હોસ્પિટલ દાખલ કરવાની ફરજ પડે છે

દેશ વિડિઓઝ

Atideb Sarkar Speech : આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2026માં એબીપી ન્યુઝ ચીફ એડિટર અતિદેવ સરકારનું સંબોધન
Atideb Sarkar Speech : આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2026માં એબીપી ન્યુઝ ચીફ એડિટર અતિદેવ સરકારનું સંબોધન

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Heat Alert: ઉત્તર ભારતમાં ગરમીનો પારો ઉચકાશે, કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગની ચેતવણી
Heat Alert: ઉત્તર ભારતમાં ગરમીનો પારો ઉચકાશે, કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગની ચેતવણી
લડ્યા વિના ભારતને અબજોનું નુકસાન થયું! ચાર દિવસના આર્થિક નુકસાનનો આંકડો ચોંકાવનારો
લડ્યા વિના ભારતને અબજોનું નુકસાન થયું! ચાર દિવસના આર્થિક નુકસાનનો આંકડો ચોંકાવનારો
8th Pay Commission: કર્મચારીઓને બખ્ખા, મેડિકલ એલાઉન્સ 20,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પગારમાં કેટલો વધારો થશે
8th Pay Commission: કર્મચારીઓને બખ્ખા, મેડિકલ એલાઉન્સ 20,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પગારમાં કેટલો વધારો થશે  
મુસ્લિમો કેમ પાયમાલ થઈ રહ્યા છે? સોમનાથનો ઉલ્લેખ કરી પાકિસ્તાની એક્સપર્ટે આપ્યો જવાબ
મુસ્લિમો કેમ પાયમાલ થઈ રહ્યા છે? સોમનાથનો ઉલ્લેખ કરી પાકિસ્તાની એક્સપર્ટે આપ્યો જવાબ
ABP Premium

વિડિઓઝ

Rajkot News: યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકો માટે રાજકોટમાં પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ
Surat police: સુરતમાં સાધુના વેશમાં ફરતી ઠગબાજ 'મદારી ગેંગ'ના બે શખ્સો ઝડપાયા.
Mehsana News: મહેસાણા RTOની મોટી કાર્યવાહી, ટેક્સ કૌભાંડનો પર્દાફાશ!
Surat news: સુરતમાં પૂર્વ વેઈટલિફ્ટર બન્યો સાયબર ગઠિયો, લિંક મોકલી કરી લાખોની છેતરપિંડી
Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
Embed widget