શોધખોળ કરો
Advertisement
આવતીકાલે સાંજે સાડા ચાર વાગ્યે નીતિશ સરકારનો શપથગ્રહણ સમારોહ, જુઓ વીડિયો
બિહારમાં ફરી એકવાર નીતિશ સરકાર બનવા જઈ રહી છે. આવતીકાલે સાંજે 4.30 વાગ્યે નીતિશ સરકારનો શપથગ્રહણ સમારોહ યોજાવાનો છે. ત્યારે નીતિશ સરકારમાં હવે બે નાયબ મુખ્યમંત્રી હશે. રેણુ દેવી અને તારકિશોર પ્રસાદ બિહારના નાયબ મુખ્યમંત્રી બનવાનું લગભગ નિશ્ચિત છે. આ તરફ પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ તારકિશોર પ્રસાદને ભાજપના વિધાનમંડળના નેતા અને રેણુ દેવીને વિધાનમંડળના ઉપનેતા તરીકે વરણી થતા ટ્વીટ કરીને શુભેચ્છા પણ પાઠવી હતી.
દેશ
J&K Election updates | 6 જિલ્લાની 26 બેઠકો માટે આજે ચૂંટણી જંગ, દિગ્ગજોના ભાવિ EVMમાં કેદ
Tirupati Controversy | Jagan Mohan Reddy | પ્રસાદમાં પાપ અંગે જગનમોહન રેડ્ડીએ કર્યા સરકાર પર પ્રહાર
One Nation, One Election | વન નેશન, વન ઇલેક્શનને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
Jammu Kashmir| 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું આજે મતદાન, BJP, કોંગ્રેસ-NC અને PDP વચ્ચે ચૂંટણી જંગ
Lucknow Building Collapse| લખનઉમાં મોટી દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી થતાં 8ના કરૂણ મોત, 28 ઇજાગ્રસ્ત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion