શોધખોળ કરો
આવતીકાલે સાંજે સાડા ચાર વાગ્યે નીતિશ સરકારનો શપથગ્રહણ સમારોહ, જુઓ વીડિયો
બિહારમાં ફરી એકવાર નીતિશ સરકાર બનવા જઈ રહી છે. આવતીકાલે સાંજે 4.30 વાગ્યે નીતિશ સરકારનો શપથગ્રહણ સમારોહ યોજાવાનો છે. ત્યારે નીતિશ સરકારમાં હવે બે નાયબ મુખ્યમંત્રી હશે. રેણુ દેવી અને તારકિશોર પ્રસાદ બિહારના નાયબ મુખ્યમંત્રી બનવાનું લગભગ નિશ્ચિત છે. આ તરફ પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ તારકિશોર પ્રસાદને ભાજપના વિધાનમંડળના નેતા અને રેણુ દેવીને વિધાનમંડળના ઉપનેતા તરીકે વરણી થતા ટ્વીટ કરીને શુભેચ્છા પણ પાઠવી હતી.
દેશ
Atideb Sarkar Speech : આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2026માં એબીપી ન્યુઝ ચીફ એડિટર અતિદેવ સરકારનું સંબોધન
Delhi Police: દિલ્લી પોલીસના સ્પેશલ સેલને મોટી સફળતા, તમિલનાડુ અને બંગાળના 8 સંદિગ્ધોની ધરપકડ
Congress protests at India AI Summit: AI સમિટમાં યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
PM Modi French President Joint Press Conference : ભારત-ફ્રાન્સ વચ્ચે રણનીતિક ભાગીદારી , મોદી-મક્રોનની સંયુક્ત પત્રકાર પરીષદ
OM Birla : અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય સુધી સંસદમાં નહીં જાય લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા
આગળ જુઓ























