શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોંગ્રેસ નેતાના પરિવારમાં લગ્નના નોનવેજ જમણવારથી 1221 લોકોને ફૂડ પોઇઝન, ભોજન સમારંભ સ્થળના કેવા છે હાલ?
મહેસાણાઃ કોંગ્રેસ નેતા વજીરખાન પઠાણના પરિવારમાં લગ્ન પ્રસંગે નોન વેજનો જમણવાર અપાયો હતો. 1221 લોકોને ફૂડ પોઇજનિંગની અસર થઈ છે. ભોજન સમારંભ સ્થળના વિડિઓ સામે આવ્યા છે. ભોજન બનાવ્યું તે સ્થળ ગંદકી થી ખદબદતું. સમારંભમાં મોટી સંખ્યામાં લોકો આવતા ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. લોકોએ ફૂડ પોઇજનિંગ બાદ ભોજન અધૂરું મૂક્યું હતું. અધૂરા મુકેલા ભોજન ને પણ હજુ નથી હટાવ્યું. આજે આ સ્થળે વેજ જમણવાર પણ યોજવાનો છે. ગઈકાલે વિશેષ નોન વેજ જમણવારનું આયોજન હતું.
મહેસાણા
![Mehsana Rain । મહેસાણા શહેર સહીત ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યો વરસાદી માહોલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/c6fbe18bac20a751a7c11b01f5b1ba571719218306466922_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Mehsana Rain । મહેસાણા શહેર સહીત ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યો વરસાદી માહોલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement