શોધખોળ કરો

'જે રામને નથી માનતા તેમને મહાકુંભમાં ન આપવી જોઈએ દુકાન', લઘુમતીઓ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન

Dhirendra Krishna Shastri News: પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે મહાકુંભમાં બિન-હિંદુઓને દુકાન નહીં આપવી જોઈએ. આ ઉપરાંત બિન-હિંદુઓનો પ્રવેશ પણ રોકવો જોઈએ.

Bageshwar Dham Pandit Dhirendra Krishna Shastri News: મહાકુંભ અંગે અખાડાના સૂચનને બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું છે કે મહાકુંભમાં લઘુમતીઓનો પ્રવેશ પ્રતિબંધિત રાખવો જોઈએ. મહાકુંભમાં તેમને દુકાન પણ નહીં આપવી જોઈએ. જે સનાતન ધર્મ વિશે નથી જાણતો, તે મહાકુંભમાં દુકાન કેવી રીતે ચલાવી શકે?

પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મહાકુંભમાં અખાડા દ્વારા મુસ્લિમ સમુદાયના લોકોને દુકાન નહીં આપવાની માંગને યોગ્ય ઠેરવી છે. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે જે લોકો રામને નથી માનતા અને સનાતનને નથી માનતા, તેમને ત્રિવેણી સંગમ પર જવાનું શું કામ છે?

'પ્રવેશ પર પણ લાગે પ્રતિબંધ'

પ્રયાગરાજમાં થનારા મહાકુંભ અંગે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, "અખાડા પરિષદની માંગ બિલકુલ સાચી છે. મહાકુંભમાં બિન-હિંદુઓને દુકાન નહીં આપવી જોઈએ. આ ઉપરાંત બિન-હિંદુઓનો પ્રવેશ પણ રોકવો જોઈએ. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ અમિતાભ બચ્ચનની ફિલ્મનું ગીત ગાયું. તેમણે કહ્યું કે 'મેરે અંગને મેં તુમારા ક્યા કામ હૈ....', જ્યારે બિન-હિંદુ ભગવાન રામના કામના નથી તો પછી તેમનું મહાકુંભમાં શું કામ છે?"

'થૂક કાંડથી લેવો જોઈએ બોધપાઠ'

બાગેશ્વર ધામ સરકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ એ પણ કહ્યું, "પૂર્વમાં થૂક કાંડ સામે આવી ચૂક્યા છે. આવા કેસોથી બોધપાઠ લેવાની જરૂર છે. જેમને સનાતન ધર્મ વિશે જાણકારી નથી, તેઓ સનાતની લોકોની વચ્ચે બેસીને વ્યાપાર પણ નહીં કરી શકે. આથી મહાકુંભમાં અખાડાના નિર્ણયનું તેઓ સ્વાગત કરે છે."

મહાકુંભની શરૂઆત પોષ પૂર્ણિમા સ્નાનથી થાય છે, જે 13 જાન્યુઆરી 2025ના રોજ છે. મહાશિવરાત્રીના દિવસે 26 ફેબ્રુઆરી 2024ના રોજ અંતિમ સ્નાન સાથે કુંભ ઉત્સવનું સમાપન થશે. આ સમયગાળા દરમિયાન, શાહી સ્નાનની તારીખો આ રીતે રહેશે.

14 જાન્યુઆરી 2025 - મકરસંક્રાંતિ

29 જાન્યુઆરી 2025 - મૌની અમાવસ્યા

3 ફેબ્રુઆરી 2025 - બસંત પંચમી

12 ફેબ્રુઆરી 2025 - માઘી પૂર્ણિમા

26 ફેબ્રુઆરી 2025 - મહાશિવરાત્રી

મહાકુંભનો સંબંધ સમુદ્રમંથન સાથે છે. સમુદ્ર મંથન દરમિયાન અમૃત મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે 12 દિવસ સુધી સતત સંઘર્ષ ચાલતો હતો અને વિષ્ણુના કહેવાથી ગરુડે અમૃતનો કળશ લીધો હતો. જ્યારે રાક્ષસોએ ગરુડ પાસેથી અમૃતના ઘડાને છીનવી લેવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે ઘડામાંથી અમૃતના થોડા ટીપા છલકાયા અને અલ્હાબાદ, નાસિક, હરિદ્વાર અને ઉજ્જૈનમાં પડ્યા. આ જ કારણ છે કે મહાકુંભ દરમિયાન હરિદ્વારમાં ગંગામાં, ઉજ્જૈનમાં શિપ્રામાં, નાસિકમાં ગોદાવરી અને અલ્હાબાદમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે તેનાથી અમૃત પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચોઃ

હવે રેશન કાર્ડ ધારકોને ઓછા મળશે ચોખા, સરકારે એક નવેમ્બરથી લાગુ કરી દીધો આ નવો નિયમ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં 50 વર્ષનું સૌથી ભયાનક પૂર, 68 લોકોના મોત, 300થી વધુ ગામો જળમગ્ન
Assam Flood: આસામમાં 50 વર્ષનું સૌથી ભયાનક પૂર, 68 લોકોના મોત, 300થી વધુ ગામો જળમગ્ન
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
Rain Forecast: દેશમાં ધોધમાર વરસાદની આગાહી, પૂર્વ અને ઉત્તર ભારતના રાજ્યોમાં જળબંબાકારની શક્યતા
Rain Forecast: દેશમાં ધોધમાર વરસાદની આગાહી, પૂર્વ અને ઉત્તર ભારતના રાજ્યોમાં જળબંબાકારની શક્યતા
દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ
દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ

વિડિઓઝ

Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat Rain: 7 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે
Gujarat Rain: 7 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
Gold Silver Rate: ચાંદીમાં ₹4000 નો કડાકો, સોનું પણ થઈ ગયું સસ્તું, જાણો આજના ભાવ 
Gold Silver Rate: ચાંદીમાં ₹4000 નો કડાકો, સોનું પણ થઈ ગયું સસ્તું, જાણો આજના ભાવ 
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
Embed widget