શોધખોળ કરો
Advertisement
રાજકોટના લોધિકા તાલુકાના આ ગામમાં હજુ સુધી નથી નોંધાયો એક પણ કોરોનાનો કેસ
દિવાળી બાદ કોરોનાવાયરસ ગુજરાતમાં ફરીવાર વર્ક્યો છે. જોકે આ મહામારી વચ્ચે પણ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના અભેપર ગામમાં હજુ સુધી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. આ ગામના લોકોની જાગૃતિના કારણે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. આ અંગે ગામના મહિલા સરપંચે કહ્યું હતું કે જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી ગામમાં સો ટકા સાવચેતી રાખવામાં આવે છે. તમામ લોકોને ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ બનાવ્યો છે.
રાજકોટ
Rajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશ
Rajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવક
Rajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?
Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધ
Rajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement