શોધખોળ કરો
રાજકોટ: ગણપતિનું ભારે હૈયે વિસર્જન, કલર કોડ મુજબ વિવિધ વિસ્તારોમાં પ્રતિમાનું વિસર્જન
આજે દેશભરમાં ગણેશ (Ganapati) વિસર્જન કરવામાં આવી રહ્યું છે. (Rajkot) રાજકોટમાં પણ ભાવિ ભક્તો ગણપતિનું ભારે હૈયે (Dissolution) વિસર્જન કરી રહયા છે. અહીં પોલીસે (Manifesto) જાહેરનામું બહાર પાડ્યું છે. કલર કોડ મુજબ વિવિધ વિસ્તારોમાં પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















