શોધખોળ કરો

Ganesh Chaturthi 2021: ગણેશ ચોથ ક્યારે ? દસ દિવસમાં આ ચીજોનો બાપાને લગાવો ભોગ, તમામ વિઘ્ન થશે દૂર

માન્યતા છે કે ગણેશ ભગવાનની કૃપાથી રિદ્ધી સિદ્ધી તથા સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે. ચાલુ વર્ષે ગણેશ ચતુર્થી 10 સપ્ટેમ્બર 2021ના રોજ મનાવાશે.

Ganesh Chaturthi 2021 Date: પંચાગ મુજબ ગણેશ ચોથ ભાદરવા સુદ ચોથના દિવસે આવે છે. આ તહેવાર તમામ દેવતાઓમાં પ્રથમ આરાધ્ય ભગવાન ગણેશની પૂજા કરવાનો તથા તેમને પ્રસન્ન કરવાનો સૌથી સારો અવસર છે. ચાલુ વર્ષે ગણેશ ચતુર્થી 10 સપ્ટેમ્બર 2021ના રોજ મનાવાશે.

દેશભરમાં આ દિવસથી 10 દિવસના ગણેશોત્સવનું આયોજન થાય છે. આ દિવસોમાં ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તેમના મનપસંદ 10 ભોગ લગાવવામાં આવે છે. માન્યતા છે કે ગણેશ ભગવાનની કૃપાથી રિદ્ધી સિદ્ધી તથા સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે.

બાપની કૃપા માટે ગણેશોત્સવ દરમિયાન લગાવો આ ભોગ

મોદકઃ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની મૂર્તિ સ્થાપના થાય છે. આ તેમના જન્મોત્સવનો દિવસ છે. તેથી આ દિવસે તેમને સૌથી પ્રિય મોદકનો ભોગ ધરાવાય છે.

મોતાચુર લાડુઃ ભગવાન ગણેશને મોતીચુરના લાડુ પણ ખૂબ પ્રિય છે. તેથી ગણેશ ચતુર્થીના પર્વ પર તેના બાલ રૂપનું પૂજન કરીને મોતીચુરના લાડુનો ભોગ લગાવો.

બેસન લાડુઃ ભગવાન શ્રીગણેશને બેસનના લાડુ પણ અતિ પ્રિય છે. તેથી આ 10 દિવસમાં એક દિવસ બેસનના લાડુનો પ્રસાદ ચઢાવો.

ખીરઃ એક કથા અનુસાર માતા પાર્વતી, મહાદેવ માટે જ્યારે ખીર બનાવે છે તો પુત્ર ગણેશ તે પી જાય છે. તેથી ભગવાન ગણેશને ખીર અવશ્ય ચઢાવવી જોઈએ.

કેળાઃ સનાતમ ધર્મમાં કેળાનો ભોગ ઉત્તમ માનવામાં આવ્યો છે અને તે ભગવાન ગણેશને પણ પસંદ છે. તેથા કેળાનો ભોગ અવશ્ય લગાવો.

નારિયળઃ ધાર્મિક કાર્યોમાં નારિયળ ખૂબ શુભ છે. તેથી આ દિવસોમાં કોઈ પણ દિવસે ભગવાન ગણેશને નારિયળનો ભોગ લગાવો.

પીળા રંગની મીઠાઈઃ પીળો રંગ ગણેશજીને ખૂબ પ્રિય છે. તેથી પીળા રંગની મીઠાઈનો ભોગ જરૂર લગાવો,

મખાને ખીરઃ મખાનેની ખીર બનાવીને ભગવાન ગણેશને ભોગ લગાવો.

IND vs ENG:  સચિન, દ્રવિડ જેવા દિગ્ગજોના લિસ્ટમાં સામેલ થયો હિટમેન, કર્યો વધુ એક મોટો કમાલ

Modi US Visit: PM મોદી આ મહિનાના અંતે અમેરિકા જશે ? જાણો મોટા સમાચાર

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
Advertisement

વિડિઓઝ

PM Modi: ઓપરેશન સિંદૂર પર લોકસભામાં પીએમ મોદીનું સંબોધન
PM Modi in Lok Sabha: ઓપરેશન સિંદૂર પર લોકસભામાં પીએમ મોદીનું સંબોધન
Rahul Gandhi In Lok Sabha Speech : સેનાના જવાનો ટાઇગર, તેમને ખુલ્લી છૂટ મળવી જોઈએ...: રાહુલ ગાંધી
AAJ No Muddo: આજનો મુદ્દો : સંબંધો કેમ થયા શર્મિદા?
Gujarat Farmer News: ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો,  IFFCOએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
Gujarat Rain Alert:  ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય, શું આખુ અઠવાડિયું વરસાદ પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain Alert: ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય, શું આખુ અઠવાડિયું વરસાદ પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
ખેડૂતોની આવક નહીં, ખર્ચ વધ્યો! ઇફકોએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો, જાણો 50 કિલોએ કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
ખેડૂતોની આવક નહીં, ખર્ચ વધ્યો! ઇફકોએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો, જાણો 50 કિલોએ કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલની મોટી આગાહી
Embed widget