શોધખોળ કરો

Gita Jayanti 2024: વિશ્વનો એકમાત્ર ગ્રંથ જેની ઉજવવામાં આવે છે જન્મજયંતિ, જાણો ગીતા જયંતિ ઉજવવાનું શું છે કારણ?

Gita Jayanti 2024: મહાભારતના યુદ્ધ દરમિયાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલ ઉપદેશોને ગીતા કહેવામાં આવે છે. હિંદુ ધર્મનો પવિત્ર ગ્રંથ હોવા ઉપરાંત, ગીતા વિશ્વનો એકમાત્ર એવો ગ્રંથ છે જેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે.

Gita Jayanti 2024: શ્રીમદ ભાગવત ગીતા(Bhagavad Gita)નું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. તેને હિન્દુ ધર્મનો સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર, ગીતા જયંતિ દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની એકાદશીએ ઉજવવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે આ વર્ષે ગીતા જયંતિનો તહેવાર 11 ડિસેમ્બર 2024 બુધવારના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે મોક્ષદા એકાદશી વ્રત પણ રાખવામાં આવે છે. જ્યોતિષ અનીશ વ્યાસ જણાવે છે કે મહાભારત(Mahabharat)ના યુદ્ધ દરમિયાન જે દિવસે ભગવાન કૃષ્ણે અર્જુનને ઉપદેશ આપ્યો હતો તે દિવસે માર્ગશીર્ષ શુક્લ પક્ષની એકાદશી પણ હતી.

તેથી, આ દિવસે મોક્ષદા એકાદશી આવે છે અને આ દિવસે ભગવાન કૃષ્ણ(Lord Krishna)એ ગીતાનો ઉપદેશ આપ્યો હતો, તેથી આ દિવસને ભગવત ગીતાના જન્મ અથવા જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે.

શ્રીમદ ભાગવત ગીતાનું મહત્વ (Bhagavad Gita Significance)

ભગવદ્ ગીતા માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી પરંતુ, ગીતાના ઉપદેશોમાં, જીવન જીવવવાની પદ્ધતિ, ધર્મનું પાલન અને કર્મના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, આમાં કૃષ્ણએ એવા ઉપદેશો આપ્યા છે, જે ભગવાન, આત્મા અને સૃષ્ટિના નિયમનું જ્ઞાન સ્પષ્ટ કરે છે. તે કર્મ, ધર્મ અને મોક્ષ જેવા વિષયોની વાત કરે છે. જે લોકો ભગવત ગીતાનો પાઠ કરે છે, તેમનો આત્મવિશ્વાસ વધે છે, તેઓ હિંમતવાન અને નિર્ભય બને છે અને હંમેશા કર્તવ્યના માર્ગે આગળ વધે છે.

'ગીતા' એકમાત્ર એવો ગ્રંથ છે જેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે

વિશ્વભરના વિવિધ ધર્મોના પોતપોતાના ધાર્મિક ગ્રંથો છે. હિન્દુ ધર્મમાં પણ ઘણા ધાર્મિક ગ્રંથો છે. પરંતુ વિશ્વમાં ગીતા એકમાત્ર એવો ધર્મગ્રંથ છે જેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. તેનું કારણ એ છે કે ગીતા એક એવો ગ્રંથ છે જેનો જન્મ સ્વયં શ્રી કૃષ્ણના મુખમાંથી થયો હતો. ગીતામાં ઉલ્લેખિત દરેક શ્લોક ભગવાન કૃષ્ણના મુખમાંથી આવ્યો છે. તેથી તેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો...

શું તમારે પણ છે દાંતથી નખ કાપવાની આદત ? આનાથી જીવનમાં આવે છે આ 5 દુષ્પ્રભાવ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જોવા મળ્યા રાહુલ ગાંધી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ થશે
જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જોવા મળ્યા રાહુલ ગાંધી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ થશે

વિડિઓઝ

CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જોવા મળ્યા રાહુલ ગાંધી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ થશે
જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જોવા મળ્યા રાહુલ ગાંધી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ થશે
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Doctor's Handwriting: સાવધાન થઈ જાવ ડોક્ટર્સ! સારા અક્ષરોમાં લખવા પડશે પ્રિસ્ક્રિપ્શન, NMCનો આદેશ
Doctor's Handwriting: સાવધાન થઈ જાવ ડોક્ટર્સ! સારા અક્ષરોમાં લખવા પડશે પ્રિસ્ક્રિપ્શન, NMCનો આદેશ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
Embed widget