શોધખોળ કરો

Gita Jayanti 2024: વિશ્વનો એકમાત્ર ગ્રંથ જેની ઉજવવામાં આવે છે જન્મજયંતિ, જાણો ગીતા જયંતિ ઉજવવાનું શું છે કારણ?

Gita Jayanti 2024: મહાભારતના યુદ્ધ દરમિયાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલ ઉપદેશોને ગીતા કહેવામાં આવે છે. હિંદુ ધર્મનો પવિત્ર ગ્રંથ હોવા ઉપરાંત, ગીતા વિશ્વનો એકમાત્ર એવો ગ્રંથ છે જેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે.

Gita Jayanti 2024: શ્રીમદ ભાગવત ગીતા(Bhagavad Gita)નું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. તેને હિન્દુ ધર્મનો સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર, ગીતા જયંતિ દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની એકાદશીએ ઉજવવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે આ વર્ષે ગીતા જયંતિનો તહેવાર 11 ડિસેમ્બર 2024 બુધવારના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે મોક્ષદા એકાદશી વ્રત પણ રાખવામાં આવે છે. જ્યોતિષ અનીશ વ્યાસ જણાવે છે કે મહાભારત(Mahabharat)ના યુદ્ધ દરમિયાન જે દિવસે ભગવાન કૃષ્ણે અર્જુનને ઉપદેશ આપ્યો હતો તે દિવસે માર્ગશીર્ષ શુક્લ પક્ષની એકાદશી પણ હતી.

તેથી, આ દિવસે મોક્ષદા એકાદશી આવે છે અને આ દિવસે ભગવાન કૃષ્ણ(Lord Krishna)એ ગીતાનો ઉપદેશ આપ્યો હતો, તેથી આ દિવસને ભગવત ગીતાના જન્મ અથવા જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે.

શ્રીમદ ભાગવત ગીતાનું મહત્વ (Bhagavad Gita Significance)

ભગવદ્ ગીતા માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી પરંતુ, ગીતાના ઉપદેશોમાં, જીવન જીવવવાની પદ્ધતિ, ધર્મનું પાલન અને કર્મના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, આમાં કૃષ્ણએ એવા ઉપદેશો આપ્યા છે, જે ભગવાન, આત્મા અને સૃષ્ટિના નિયમનું જ્ઞાન સ્પષ્ટ કરે છે. તે કર્મ, ધર્મ અને મોક્ષ જેવા વિષયોની વાત કરે છે. જે લોકો ભગવત ગીતાનો પાઠ કરે છે, તેમનો આત્મવિશ્વાસ વધે છે, તેઓ હિંમતવાન અને નિર્ભય બને છે અને હંમેશા કર્તવ્યના માર્ગે આગળ વધે છે.

'ગીતા' એકમાત્ર એવો ગ્રંથ છે જેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે

વિશ્વભરના વિવિધ ધર્મોના પોતપોતાના ધાર્મિક ગ્રંથો છે. હિન્દુ ધર્મમાં પણ ઘણા ધાર્મિક ગ્રંથો છે. પરંતુ વિશ્વમાં ગીતા એકમાત્ર એવો ધર્મગ્રંથ છે જેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. તેનું કારણ એ છે કે ગીતા એક એવો ગ્રંથ છે જેનો જન્મ સ્વયં શ્રી કૃષ્ણના મુખમાંથી થયો હતો. ગીતામાં ઉલ્લેખિત દરેક શ્લોક ભગવાન કૃષ્ણના મુખમાંથી આવ્યો છે. તેથી તેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો...

શું તમારે પણ છે દાંતથી નખ કાપવાની આદત ? આનાથી જીવનમાં આવે છે આ 5 દુષ્પ્રભાવ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Embed widget