શોધખોળ કરો

લાહોરમાં બેસી પાકિસ્તાનીઓને Javed Akhtarએ કહ્યું- 'મુંબઈ હુમલાના આતંકવાદીઓ હજુ પણ અહીં ફરી રહ્યા છે

જાવેદ અખ્તરે કહ્યું- અમે બોમ્બેના લોકો છીએ, અમે જોયું છે કે અમારા શહેર પર કેવી રીતે હુમલો થયો. તે લોકો નોર્વેથી આવ્યા ન હતા કે તેઓ ઇજિપ્તથી આવ્યા ન હતા. એ લોકો હજુ પણ તમારા દેશમાં ફરે છે.

Javed Akhtar On His Remark On 26/11: જાવેદ અખ્તરે લાહોરમાં ફૈઝ ફેસ્ટિવલ 2023માં હાજરી આપી હતી. અહીં ગીતકાર પાકિસ્તાનને ટોણો મારે છે અને આતંકવાદીઓને આશ્રય આપવા બદલ તેઓની નિંદા કરે છે. તેમણે કહ્યું- અમે બોમ્બેના લોકો છીએ, અમે જોયું છે કે અમારા શહેર પર કેવી રીતે હુમલો થયો. તે લોકો નોર્વેથી આવ્યા ન હતા કે તેઓ ઇજિપ્તથી આવ્યા ન હતા. એ લોકો હજુ પણ તમારા દેશમાં ફરે છે.

જાવેદ અખ્તરે 26/11 વિશે શું કહ્યું?

ફૈઝ ફેસ્ટિવલમાં લાહોર પહોંચેલા ભારતીય ગીતકાર જાવેદ અખ્તરે પાકિસ્તાનને તેની નાપાક પ્રવૃત્તિઓ પર અરીસો બતાવ્યો છે. તેમની વચ્ચે બેઠેલા જાવેદ અખ્તરે આતંકવાદને વેગ આપવા માટે તેમને ટોણા માર્યા અને સાથે જ કાવ્યાત્મક રીતે મુંબઈમાં થયેલા હુમલા પર પોતાનું હૃદય વ્યક્ત કર્યું. જાવેદ અખ્તરે કહ્યું કે જો આ મામલે ભારતીયોના દિલમાં ફરિયાદ છે તો પાકિસ્તાનને ખરાબ ન લાગવું જોઈએ. હુમલાખોરો પાકિસ્તાનમાં જ અહી-ત્યાં ફરી રહ્યા છે. જાવેદ અખ્તરનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે અને દેશભરમાં તેની પ્રશંસા થઈ રહી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sourabh Jain (@saurabhjain_ind)

ફિઝા ગરમ હૈ, કમ હોની ચાહીએ

જાવેદ અખ્તરે કહ્યું, અહીં હું તક્લ્લુફથી કામ નહીં લઉં. અમે નુસરત ફતેહ અલી ખાન માટે મોટા ફંક્શન કર્યા છે, અમે મહેંદી હસન માટે મોટા ફંક્શન કર્યા છે. તમારા દેશમાં તો લતા મંગેશકર માટે પણ કોઈ ફંક્શન થયું નથી. તો હકીકત એ છે કે આપણે એકબીજાને દોષ ના આપીએ. તેનાથી વાત ખતમ નહી થાય. મહત્વપૂર્ણ વાત એ છે કે આ દિવસોમાં ફિઝા ગરમ છે જે થોડી ઠંડી થવી જોઈએ.

શું તમે જોયું કે હુમલો કેવી રીતે થયો?

અમે બોમ્બેના લોકો છીએ. અમે જોયું છે કે અમારા શહેર પર કેવી રીતે હુમલો કરવામાં આવ્યો. તેઓ નોર્વેથી આવ્યા ન હતા. તેઓ ઇજિપ્તમાંથી પણ આવ્યા ન હતા. એ લોકો હજુ પણ તમારા દેશમાં ફરે છે. જો આ ફરિયાદ કોઈ ભારતીયના દિલમાં હોય તો તમને ખરાબ ન લાગવું જોઈએ. લાહોરમાં 17 થી 19 ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય ફૈઝ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના ગીતકાર જાવેદ અખ્તર પણ ત્યાં પહોંચ્યા હતા. અહીં તેણે મુશાયરામાં ભાગ લીધો હતો અને તેની નવી બુકનું લોન્ચિંગ પણ કર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget