શોધખોળ કરો

Box Office Collection: ઓછા દર્શકોના કારણે શો થઇ રહ્યા છે કેન્સલ, છ દિવસમાં ફિલ્મ Samrat Prithvirajએ કરી આટલી કમાણી

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' દર્શકોને પ્રભાવિત કરવામાં સફળ રહી નથી

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' દર્શકોને પ્રભાવિત કરવામાં સફળ રહી નથી. ફિલ્મએ રીલિઝ થયાના છ દિવસમાં ખૂબઓછી કમાણી કરી છે.  એક અંદાજ અનુસાર, ફિલ્મ અત્યાર સુધીમાં લગભગ 52 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી છે. ઓછા દર્શકોને કારણે ફિલ્મના મોર્નિંગ શો રદ કરવામાં આવી રહ્યા છે. વીકેન્ડથી ફિલ્મની કમાણીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ફિલ્મે સોમવારે રૂ. 5 કરોડ અને મંગળવારે રૂ. 4.25 કરોડની કમાણી કરી હતી. આ પછી ફિલ્મે બુધવારે કુલ 3.85 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

બોક્સ ઓફિસ ઈન્ડિયા અનુસાર, "યુપી અને બિહારમાં કમાણી સારી રહી છે. ફિલ્મની પાંચ દિવસની કમાણી હવે 48.50 કરોડની આસપાસ છે અને પ્રથમ સપ્તાહમાં 55-56 કરોડની કમાણી થવાની ધારણા છે. ફિલ્મ માટે હિન્દી પટ્ટામાં કલેક્શન વધુ સારું છે. રાજસ્થાન ઉપરાંત, ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યાં બિઝનેસ કોરોના મહામારી પહેલા હતો તેના કરતા હવે સારો છે."

ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના ભવ્ય જીવન પર આધારિત છે. અક્ષય કુમાર સુપ્રસિદ્ધ યોદ્ધા રાજાની ભૂમિકા ભજવે છે. બીજી તરફ માનુષી છિલ્લર સંયોગિતાના પાત્રમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં સંજય દત્ત, સોનુ સૂદ, માનવ વિજ, આશુતોષ રાણા અને સાક્ષી તંવર પણ મુખ્ય ભૂમિકામાં છે.

 

અમદાવાદઃ PSIની ભરતી પ્રક્રિયા અંગે થયેલી પિટિશનને હાઈકોર્ટે ફગાવી, જાણો હાઈકોર્ટે શું કહ્યું

IGNOU Admission 2022: MBA અને MCA માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ, આ સાઇટ પર જઈને કરાવો રજિસ્ટ્રેશન

Panchayat Secretary Recruitment 2022: પંચાયત સચિવના પદ પર અહીં નીકળી બંપર ભરતી, જાણો ઉંમર અને યોગ્યતા

Mithali Raj Retirement: ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની કરી જાહેરાત

Presidential Election 2022: રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે ચૂંટણી ?

ટોપ સ્ટોરી

માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
'બિગ બોસ 20'માં ફેમસ યૂટ્યૂબર નીતીશ રાજપૂતની એન્ટ્રી? સલમાન ખાનના શોમાં મચાવશે ધમાલ 
'બિગ બોસ 20'માં ફેમસ યૂટ્યૂબર નીતીશ રાજપૂતની એન્ટ્રી? સલમાન ખાનના શોમાં મચાવશે ધમાલ 
સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાન મૃત્યુ કેસમાં મોટા સમાચાર,  બોમ્બે હાઈકોર્ટે CBI તપાસના આપ્યા આદેશ 
સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાન મૃત્યુ કેસમાં મોટા સમાચાર,  બોમ્બે હાઈકોર્ટે CBI તપાસના આપ્યા આદેશ 

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Embed widget