શોધખોળ કરો

Box Office Collection: ઓછા દર્શકોના કારણે શો થઇ રહ્યા છે કેન્સલ, છ દિવસમાં ફિલ્મ Samrat Prithvirajએ કરી આટલી કમાણી

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' દર્શકોને પ્રભાવિત કરવામાં સફળ રહી નથી

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' દર્શકોને પ્રભાવિત કરવામાં સફળ રહી નથી. ફિલ્મએ રીલિઝ થયાના છ દિવસમાં ખૂબઓછી કમાણી કરી છે.  એક અંદાજ અનુસાર, ફિલ્મ અત્યાર સુધીમાં લગભગ 52 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી છે. ઓછા દર્શકોને કારણે ફિલ્મના મોર્નિંગ શો રદ કરવામાં આવી રહ્યા છે. વીકેન્ડથી ફિલ્મની કમાણીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ફિલ્મે સોમવારે રૂ. 5 કરોડ અને મંગળવારે રૂ. 4.25 કરોડની કમાણી કરી હતી. આ પછી ફિલ્મે બુધવારે કુલ 3.85 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

બોક્સ ઓફિસ ઈન્ડિયા અનુસાર, "યુપી અને બિહારમાં કમાણી સારી રહી છે. ફિલ્મની પાંચ દિવસની કમાણી હવે 48.50 કરોડની આસપાસ છે અને પ્રથમ સપ્તાહમાં 55-56 કરોડની કમાણી થવાની ધારણા છે. ફિલ્મ માટે હિન્દી પટ્ટામાં કલેક્શન વધુ સારું છે. રાજસ્થાન ઉપરાંત, ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યાં બિઝનેસ કોરોના મહામારી પહેલા હતો તેના કરતા હવે સારો છે."

ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના ભવ્ય જીવન પર આધારિત છે. અક્ષય કુમાર સુપ્રસિદ્ધ યોદ્ધા રાજાની ભૂમિકા ભજવે છે. બીજી તરફ માનુષી છિલ્લર સંયોગિતાના પાત્રમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં સંજય દત્ત, સોનુ સૂદ, માનવ વિજ, આશુતોષ રાણા અને સાક્ષી તંવર પણ મુખ્ય ભૂમિકામાં છે.

 

અમદાવાદઃ PSIની ભરતી પ્રક્રિયા અંગે થયેલી પિટિશનને હાઈકોર્ટે ફગાવી, જાણો હાઈકોર્ટે શું કહ્યું

IGNOU Admission 2022: MBA અને MCA માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ, આ સાઇટ પર જઈને કરાવો રજિસ્ટ્રેશન

Panchayat Secretary Recruitment 2022: પંચાયત સચિવના પદ પર અહીં નીકળી બંપર ભરતી, જાણો ઉંમર અને યોગ્યતા

Mithali Raj Retirement: ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની કરી જાહેરાત

Presidential Election 2022: રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે ચૂંટણી ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget