શોધખોળ કરો

વર્ષો બાદ ગોવિંદાએ ખોલ્યું ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું રાજ, અમિતાભ બચ્ચન વિશે કરી આવી ચોંકાવનારી વાતો

ગોવિંદા 90ના દશકના એવા સુપરસ્ટાર છે. જેને એક્ટિંગ અને ડાન્સિંગ સ્કિલથી પોતાની અલગ આગવી ઓળખ ઉભી કરી હતી. સિનેમા જગતમાં આ સુપરસ્ટારનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. જો કે આપ માની નહીં શકો પરંતુ આ સુપરસ્ટારે પણ એક સમયે નેપોટિજ્મનું શિકાર બનવું પડ્યું હતું.

ગોવિંદાએ હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂરી બનાવી લીધી છે. પરંતુ તે તેમની પર્સનલ લાઇફને લઇને સતત ચર્ચામાં રહે છે. ગોવિંદા તાજેતરમાં જ એવું નિવેદન આપ્યું હતું કે, તે પણ એક સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિજ્મનો શિકાર બન્યા હતા. 

તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં ગોવિંદાએ પર્સનલ અને પ્રોફેસનલ લાઇફ વિશે અનેક રાજ ખોલ્યા હતા. તેમણે કહ્યું કે, ફિલ્મોમાં કામ મેળવવા માટે બહુ લાંબો સંઘર્ષ કર્યો હતો.તેમણે તેમના ભત્રીજા અને ફેમસ કોમેડિયન કૃષ્ણા અભિષેક સાથે થયેલા વિવાદને મુદ્દે પણ વાત કરી હતી. 

ગોવિંદાએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખૂબ મોટી છે અને હું પણ નેપોટિજ્મનો શિકાર બન્યો હતો. તેમણે કહ્યું હતું કે, એક સમય હતો જ્યારે મને કામ મળતું બંધ થઇ ગયું હતું. મેં અમિતાભ બચ્ચનને પણ સંઘર્ષ કરતા જોયા છે. ઘણી વખત એવું બનતું હતું કે, તેઓ જ્યારે સ્ટેજ પર આવતા તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો ત્યાંથી ભાગી જતાં. મને તેનુ સમર્થન કરવાની સજા મળી હતી. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Govinda (@govinda_herono1)

ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળશે ગોવિંદા
ગોવિંદાએ કહ્યું કે,' મેં અનેક સ્ટોરી અને સ્ક્રિપ્ટ વાંચી હતી. તેમાંથી કેટલીક સાઇન કરવાનો હતો, તો કેટલીક ફિલ્મ ખુદ બનાવવાનો પણ પ્લાન હતો.  જો કે 2020માં કોવિડે દુનિયાના બધા જ પ્લાન બગાડી દીધા, જો કે હાલ ઓટીટી એક સારૂ પ્લેટફોર્મ છે. ઘણી કહાણી સાંભળી છે તેમાં એક પર કામ કરવાનું પ્લાનિંગ છે. ફિલ્મોને લઇને હાલ દષ્ટીકોણ બદલાઇ ગયું છે. લોકો હવે વિશ્વસ્તરીય સિનેમા જોવા માંગે છે અને વર્ષ 2021 વિશ્વ સિનેમા માટે સારૂ વર્ષ સાબિત થશે' 

કૃ્ષ્ણા મુદ્દે ગોવિંદે કઇ મોટી વાત કરી
કૃષ્ણા અભિષેક દ્વારા ગોવિંદાનો મજાક ઉડાવવાના મુદ્દે ખુદ ગોવિંદાએ કહ્યું હતું કે, "તે બહુ સારો છોકરો છે, તે આવું કેમ અને કોના કહેવાથી કરી રહ્યો છે, તે સમજાતું નથી પરંતુ તેનાથી તેમની જ ઇમેજ ખરાબ થઇ રહી છે. તેમણે તે સમજવું જોઇએ" 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget