શોધખોળ કરો

Corona Outbreak થી પ્રભાવિત વર્કર્સની મદદ માટે આગળ આવ્યા રજનીકાંત, દાન કરી આટલી રકમ

કોરોના વાયરસના ખતરાના કારણે ફિલ્મો અને ટીવી સિરીયલોના શૂટિંગ બંધ કરવામાં આવ્યા છે.જેમાં દરરોજ કામ કરતા વર્કર્સને પોતાનુ ગુજરાન ચલાવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

નવી દિલ્હી: કોરોના વાયરસના દેશભરમાં વધી રહેલા ખતરાને લઈને રજનીકાંતે મદદ માટે હાથ આગળ કર્યો છે. રજનીકાંતે વર્કર્સ માટે 50 લાખ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી છે. રજનીકાંતે ફિલ્મ ફેડરેશન ઓફ સાઉથ ઈન્ડિયા યૂનિયન વર્કર્સને આ રકમ દાન કરી છે. દેશભરમાં કોરોના વાયરસના ખતરાના કારણે ફિલ્મો અને ટીવી સિરીયલોના શૂટિંગ બંધ કરવામાં આવ્યા છે.જેમાં દરરોજ કામ કરતા વર્કર્સને પોતાનુ ગુજરાન ચલાવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં રજનીકાંતે આગળ આવીને એક સહયોગ તરીકે આ રકમ દાન કરી છે.
પીએમ મોદીએ પણ અપીલ કરી હતી કે તમામ લોકો આ મુશ્કેલ સમયમાં આગળ આવે અને પોતાની નીચેના માણસોને મદદ કરે. તેમણે અપીલ કરી હતી કે લોકો પોતાના હાઉસ હેલ્પની સેલેરી ન કાપે અને જરૂરીયાતમંદ લોકોની મદદ કરે. દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે 16 હજારથી વધુ લોકોના મોત થયા છે. લાખોની સંખ્યામાં લોકો આ વાયરસની ચપેટમાં આવ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં આ વાયરસના કારણે 11 લોકોના મોત થયા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદીઓને મોટી રાહત: એડવાન્સ ટેક્સ ભરનારાને 12% અને ઓનલાઇન પેમેન્ટ પર 15% રિબેટ, જાણો AMC બજેટની મોટી જાહેરાતો
અમદાવાદીઓને મોટી રાહત: એડવાન્સ ટેક્સ ભરનારાને 12% અને ઓનલાઇન પેમેન્ટ પર 15% રિબેટ, જાણો AMC બજેટની મોટી જાહેરાતો
Surat Crime: સામુહિક આપઘાત? સુરતમાં પતિ, પત્ની અને પુત્રની લાશ મળી; સાઉદીની યાત્રા બની છેલ્લી સફર?
Surat Crime: સામુહિક આપઘાત? સુરતમાં પતિ, પત્ની અને પુત્રની લાશ મળી; સાઉદીની યાત્રા બની છેલ્લી સફર?
ભારતમાં ભ્રષ્ટાચાર ઘટ્યો, અમેરિકા-UK માં વધ્યો! 180 દેશોની યાદીમાં ભારતનો નવો રેન્ક જાહેર, જાણો વિગતો
ભારતમાં ભ્રષ્ટાચાર ઘટ્યો, અમેરિકા-UK માં વધ્યો! 180 દેશોની યાદીમાં ભારતનો નવો રેન્ક જાહેર, જાણો વિગતો
Rajpal Yadav Case: રાજપાલ યાદવના પરિવારની મદદે આવ્યા તેજ પ્રતાપ, જાણો સોનુ સૂદે શું અપીલ કરી?
Rajpal Yadav Case: રાજપાલ યાદવના પરિવારની મદદે આવ્યા તેજ પ્રતાપ, જાણો સોનુ સૂદે શું અપીલ કરી?

વિડિઓઝ

Ahmedabad Video: અમદાવાદ એરપોર્ટ પર નમાઝ પઢવાનો વીડિયો વાયરલ, જાગૃત નાગરિકે વીડિયો ઉતારી કરી ફરિયાદ
Junagadh News : સાસણ-કાંસિયા ટ્રેક પર લોકો પાયલટની સતર્કતાને કારણે 10 સિંહોના જીવ બચાવ્યા...
Kutch News : પશ્ચિમ કચ્છ LCBની મોટી કાર્યવાહી, સસ્તુ સોનાના બહાને છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ
Bhavnagar news : ફિક્સ વેતનનો ઘટશે કાર્યકાળ ?, ભાવનગર મહાનગરપાલિકાનો નિર્ણય
ED Raids Ahmedabad: હૈદરાબાદ EDની ઝોનલ ઓફિસનું અમદાવાદમાં છ સ્થળે સર્ચ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદીઓને મોટી રાહત: એડવાન્સ ટેક્સ ભરનારાને 12% અને ઓનલાઇન પેમેન્ટ પર 15% રિબેટ, જાણો AMC બજેટની મોટી જાહેરાતો
અમદાવાદીઓને મોટી રાહત: એડવાન્સ ટેક્સ ભરનારાને 12% અને ઓનલાઇન પેમેન્ટ પર 15% રિબેટ, જાણો AMC બજેટની મોટી જાહેરાતો
Surat Crime: સામુહિક આપઘાત? સુરતમાં પતિ, પત્ની અને પુત્રની લાશ મળી; સાઉદીની યાત્રા બની છેલ્લી સફર?
Surat Crime: સામુહિક આપઘાત? સુરતમાં પતિ, પત્ની અને પુત્રની લાશ મળી; સાઉદીની યાત્રા બની છેલ્લી સફર?
ભારતમાં ભ્રષ્ટાચાર ઘટ્યો, અમેરિકા-UK માં વધ્યો! 180 દેશોની યાદીમાં ભારતનો નવો રેન્ક જાહેર, જાણો વિગતો
ભારતમાં ભ્રષ્ટાચાર ઘટ્યો, અમેરિકા-UK માં વધ્યો! 180 દેશોની યાદીમાં ભારતનો નવો રેન્ક જાહેર, જાણો વિગતો
Rajpal Yadav Case: રાજપાલ યાદવના પરિવારની મદદે આવ્યા તેજ પ્રતાપ, જાણો સોનુ સૂદે શું અપીલ કરી?
Rajpal Yadav Case: રાજપાલ યાદવના પરિવારની મદદે આવ્યા તેજ પ્રતાપ, જાણો સોનુ સૂદે શું અપીલ કરી?
ભવનાથ મેળા માટે ST નિગમ સજ્જ: 195 વધારાની બસો અને 7800 ટ્રીપોનું આયોજન, 3.70 લાખ ભક્તોને મળશે સુવિધા
ભવનાથ મેળા માટે ST નિગમ સજ્જ: 195 વધારાની બસો અને 7800 ટ્રીપોનું આયોજન, 3.70 લાખ ભક્તોને મળશે સુવિધા
લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, 118 સાંસદોએ કર્યા હસ્તાક્ષર 
લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, 118 સાંસદોએ કર્યા હસ્તાક્ષર 
મણિપુરમાં ફરી એક વખત વધ્યો તણાવ, ઉગ્રવાદિઓએ અનેક ઘરોમાં લગાવી આગ, 5 દિવસ ઈન્ટરનેટ બંધ 
મણિપુરમાં ફરી એક વખત વધ્યો તણાવ, ઉગ્રવાદિઓએ અનેક ઘરોમાં લગાવી આગ, 5 દિવસ ઈન્ટરનેટ બંધ 
Weather Update: અચાનક વાતાવરણમાં આવશે પલટો, દેશના અનેક રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ 
Weather Update: અચાનક વાતાવરણમાં આવશે પલટો, દેશના અનેક રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ 
Embed widget