શોધખોળ કરો

આ એક્ટ્રેસે પ્રેગ્નેન્સીમાં આપી હતી MBA એન્ટરન્સ ટેસ્ટ, શેર કર્યા અનુભવો

મિહિકાએ એક થ્રોબેક ફોટો શેર કરી તેની પ્રેગ્નેંસી દરમિયાનની વાતોનો ખુલાસો કર્યો છે. અનુભવ શેર કરતા મિહિકાએ તેના બાળકને હિરો બતાવ્યો છે.

મુંબઈઃ યે હૈ મોહબ્બતે ફેમ મિહિરા વર્માએ લગ્ન બાદ એક્ટિંગને અલવિદા કઈ દીધું છે. હવે તે પોતાના પતિ આનંદ કાપાઈ સાથે યૂએસમાં સેટલ થઈ ગઈ છે. બન્નેએ 27 એપ્રિલ 2016ના રોજ લગ્ન કર્યા હતા. 2018માં બન્ને માતા પિતા બન્યા હતા. મિહિકાએ બેબી બોય ઇજહાનને જન્મ આપ્યો હતો. આ એક્ટ્રેસે પ્રેગ્નેન્સીમાં આપી હતી MBA એન્ટરન્સ ટેસ્ટ, શેર કર્યા અનુભવો હવે મિહિકાએ એક થ્રોબેક ફોટો શેર કરી તેની પ્રેગ્નેંસી દરમિયાનની વાતોનો ખુલાસો કર્યો છે. અનુભવ શેર કરતા મિહિકાએ તેના બાળકને હિરો બતાવ્યો છે. મિહિકાએ લખ્યું કે, ‘જ્યારે મને ખબર પડી કે હું પ્રેગ્નેંટ છું ત્યારે મને ખબર હતી કે મારું બાળક મારી માટે એક હિરો અને મારી પ્રેરણાથી ઓછું નહીં હોય. મારી પ્રેગ્નેંસી દરમિયાન હું એન્ટ્રન્સ એક્ઝામ માટે અભ્યાસ કરી રહી હતી. પરંતુ સ્વાસ્થ્ય સારું ન રહેતા મારે અભ્યાસ કરવો મુશ્કેલ હતો અને એકેડમીમાં પરત આવવાનો નિર્ણય સરળ નહોતો. લગ્ન બાદ પહેલા 6 મહિના સુધી હું ખૂબજ ક્લૂલેસ હતી.’
View this post on Instagram
 

This is me when we first got to know that I was pregnant. I knew this Baby who was growing rapidly inside me would be nothing less than my HERO and my inspiration! I vividly remember coming back from the doctor and telling Anand that the morning sickness was making it very difficult for me to study. I was throwing up 10 times a day till my 5th month and studying for grueling entrance exams at the same time. But the decision to get back to academia was not an easy one. For the first 6 months after marriage I was absolutely clueless. I remember crying one day so much that Anand rushed back home from work just to be with me. He calmly reminded me of all my accomplishments and said that not knowing what to do next was absolutely ok. In fact it was better than knowing what to do because now I did not have restrict myself at all. I could choose and make an informed decision after carefully examining all options. Post that I started going to different schools and exploring the courses available to see what could be interesting to me. But after visiting close to 20 schools I was even more confused and clueless. Then my aunt suggested that I join a community college and just take up a few courses to see if I could handle life as a student again after 15 years. So I joined MassBay Community College and took 2 courses- marketing and management, and I absolutely loved it! I was definitely the most enthusiastic one in class and so so eager to learn. It was after this that I told Anand that I wanted to pursue an MBA and to do that I would have to write 2 exams namely the GRE/GMAT and the TOEFL. For those who don’t know the GRE exam( which I eventually chose over the GMAT) is a 4 hour exam with a 10 min break that tests you on ability to solve mathematical and English questions in less than 1.30 min/ per question on average. It’s requires months of practice but for me it was much more than that. I began feeling extremely under confident and would often feel like giving up. Till this day when I knew that my baby was coming and that was a turning point for me. This little peanut inside me changed everything ❤️👶

A post shared by Mihika Kapai (@mihikavarma1) on

વધુ ઉમેરતા મિહિકાએ લખ્યું કે, ‘ત્યાર બાદ મે ઘણી સ્કૂલોની મુલાકાત લીધી તેથી જાણી શકું કે મારી માટે શું યોગ્ય રહેશે. કેટલાક કોર્સ જોયા. પરંતુ લગભગ 20 સ્કૂલ ફર્યા બાદ વધારે મુંઝાઈ ગઈ. પ્રેગ્નેંસી દરમિયાન કોઈ પણ સ્કૂલમાં એડમિશન લેવું ઘણું મુશ્કેલ હોય છે. ત્યાર બાદ મારી આંટીએ મને સલાહ આપી અને મે આનંદને જણાવ્યું કે હું એમબીએ કરવા માંગું છું. મે એન્ટ્રન્સ એક્ઝામ આપી. જ્યારથી મને ખબર પડી કે હું પ્રેગ્નેંટ છું આ મારી માટે એક ટર્નિંગ પોઇન્ટ હતું. મારા બાળકે બધુ જ બદલી દીધું.’ તમને જણાવી દઈએ કે મિહિકા વર્માએ શો યે હૈ મોહબ્બતેમાં દિવ્યાંકા ત્રિપાઠી(ઇશિતા)ની નાની દિકરીનું પાત્ર ભજવ્યું હતું. લગ્ન બાદ તેને શો છોડી દીધો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Swaminaryan Sadhu Controversial Statement : સ્વામિનારાયણ સાધુએ કર્યું જલારામ બાપાનું અપમાન?Kutch Suicide Case : કચ્છના BSFના મહિલા જવાને કરી લીધો આપઘાત, કારણ અકબંધChaitar Vasava : AAP MLA ચૈતર વસાવાનો બુટલેગર સાથે ડાન્સ!  વીડિયો મુદ્દે શું કર્યો મોટો ધડાકો?PM Modi Visit Lion Safari at Gir National Park : PM મોદીએ માણી જંગલ સફારીની મજા, કરી ફોટોગ્રાફી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો
PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો
PM Kisan Yojana: 10 દિવસ બાદ પણ ખાતામાં નથી આવ્યા 19મા હપ્તાના 2000 રૂપિયા? આ કારણ હોઇ શકે છે
PM Kisan Yojana: 10 દિવસ બાદ પણ ખાતામાં નથી આવ્યા 19મા હપ્તાના 2000 રૂપિયા? આ કારણ હોઇ શકે છે
IPPB Recruitment 2025: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કમાં બહાર પડી ભરતી, અરજી કરવાની આ છે અંતિમ તારીખ
IPPB Recruitment 2025: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કમાં બહાર પડી ભરતી, અરજી કરવાની આ છે અંતિમ તારીખ
Rohit Sharma: કોંગ્રેસે પોસ્ટ ડિલિટ કરાવી અને શમા મોહમ્મદને લગાવી ફટકાર, રોહિત શર્માની ફિટનેસ પર કરી હતી ટિપ્પણી
Rohit Sharma: કોંગ્રેસે પોસ્ટ ડિલિટ કરાવી અને શમા મોહમ્મદને લગાવી ફટકાર, રોહિત શર્માની ફિટનેસ પર કરી હતી ટિપ્પણી
Embed widget