શોધખોળ કરો

ગાંધી-શાસ્ત્રીની જન્મજયંતિ પર નેતાઓનું અજ્ઞાન, ભાજપ-કોંગ્રેસના નેતાઓએ જન્મજયંતિને બનાવી દીધી પુણ્યતિથિ

1/6
2/6
અમદાવાદઃ આજે આખો દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ અને દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિની પૂરજોશમાં ઉજવણી કરી રહ્યો છે. ત્યારે આ મામલે નેતાઓનું અધુરુ જ્ઞાન બહાર આવ્યુ છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ જન્મજયંતિના પ્રસંગને પુણ્યતિથિનો પ્રસંગ ગણાવી શ્રદ્ધાંજલિ અર્પિત કરી દીધી છે.
અમદાવાદઃ આજે આખો દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ અને દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિની પૂરજોશમાં ઉજવણી કરી રહ્યો છે. ત્યારે આ મામલે નેતાઓનું અધુરુ જ્ઞાન બહાર આવ્યુ છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ જન્મજયંતિના પ્રસંગને પુણ્યતિથિનો પ્રસંગ ગણાવી શ્રદ્ધાંજલિ અર્પિત કરી દીધી છે.
3/6
ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિદેશના બાળકોથી માંડીને મોટેરાઓ ગાંધીજીનું જ્ઞાન હોય છે ત્યારે જ્યાં ગાંધીજીનો જન્મ થયો છે. તેવા ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના અજ્ઞાન નેતાઓએ ગાંધીજી અને શાસ્ત્રીને જન્મજયંતિને બદલે પુણ્યતિથિ દર્શાવીને પોતાની અજ્ઞાનતાની સાથે દેશના મહાનુભવોનું અપમાન કર્યુ હોવાની એક છાપ પ્રજા માનસમાં ઊભી થઈ છે.
ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિદેશના બાળકોથી માંડીને મોટેરાઓ ગાંધીજીનું જ્ઞાન હોય છે ત્યારે જ્યાં ગાંધીજીનો જન્મ થયો છે. તેવા ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના અજ્ઞાન નેતાઓએ ગાંધીજી અને શાસ્ત્રીને જન્મજયંતિને બદલે પુણ્યતિથિ દર્શાવીને પોતાની અજ્ઞાનતાની સાથે દેશના મહાનુભવોનું અપમાન કર્યુ હોવાની એક છાપ પ્રજા માનસમાં ઊભી થઈ છે.
4/6
આ જ રીતે ગુજરાત ભાજપના આઈટી સેલના કન્વીનર અને યુવા ભાજપના નેતા ડો. પંકજ શુક્લાએ દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને જન્મજયંતિને પુણ્યતિથિ દર્શાવી શ્રદ્ધાંજલિ આપી હતી.
આ જ રીતે ગુજરાત ભાજપના આઈટી સેલના કન્વીનર અને યુવા ભાજપના નેતા ડો. પંકજ શુક્લાએ દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને જન્મજયંતિને પુણ્યતિથિ દર્શાવી શ્રદ્ધાંજલિ આપી હતી.
5/6
લાલ બહાદૂર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ પાઠવી હોવાની માધ્યમોમાં પ્રચાર થતાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ અને ભાજપ આઈટી સેલના પંકજ શુક્લાએ પોતાની ટ્વિટ દૂર કરી દીધી હતી.
લાલ બહાદૂર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ પાઠવી હોવાની માધ્યમોમાં પ્રચાર થતાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ અને ભાજપ આઈટી સેલના પંકજ શુક્લાએ પોતાની ટ્વિટ દૂર કરી દીધી હતી.
6/6
દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 150માં જન્મ જયંતિ છે. ત્યારે ગુજરાત ભાજપ અને કોંગ્રેસના કહેવાતા જ્ઞાની નેતાઓએ અજ્ઞાનતાનું પ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે તેમના ટ્વિટર પર ગાંધીજીને જન્મજયંતિની ટ્વિટમાં જન્મ જયંતિને બદલે પુણ્યતિથિ દર્શાવી હતી.
દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 150માં જન્મ જયંતિ છે. ત્યારે ગુજરાત ભાજપ અને કોંગ્રેસના કહેવાતા જ્ઞાની નેતાઓએ અજ્ઞાનતાનું પ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે તેમના ટ્વિટર પર ગાંધીજીને જન્મજયંતિની ટ્વિટમાં જન્મ જયંતિને બદલે પુણ્યતિથિ દર્શાવી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
Embed widget