શોધખોળ કરો

કાશ્મીરમાં આતંકીઓની કાયરતા, ઇદ મનાવવા જઇ રહેલા જવાન ઔરંગઝેબની ગોળી મારી કરી હત્યા, પુલવામામાથી મળ્યો મૃતદેહ

1/6
નોંધનીય છે કે, આ વર્ષે એપ્રિલમાં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં બે આતંકીઓને ઠાર માર્યા હતા, મરનારા આતંકીઓમાં હિઝબુલનો ટૉપ કમાન્ડર સમીર ટાઇગર પણ સામેલ હતો.
નોંધનીય છે કે, આ વર્ષે એપ્રિલમાં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં બે આતંકીઓને ઠાર માર્યા હતા, મરનારા આતંકીઓમાં હિઝબુલનો ટૉપ કમાન્ડર સમીર ટાઇગર પણ સામેલ હતો.
2/6
કહેવાઇ રહ્યું છે કે, ઔરંગઝેબ સવારે નવ વાગે એક પ્રાઇવેટ વ્હીકલથી શોપિયા તરફ આવી રહ્યો હતો, ત્યારે કલમપોરાની પાસે આતંકીઓએ વાહનને રોક્યું અને તેને કિડનેપ કરી લીધો હતો.
કહેવાઇ રહ્યું છે કે, ઔરંગઝેબ સવારે નવ વાગે એક પ્રાઇવેટ વ્હીકલથી શોપિયા તરફ આવી રહ્યો હતો, ત્યારે કલમપોરાની પાસે આતંકીઓએ વાહનને રોક્યું અને તેને કિડનેપ કરી લીધો હતો.
3/6
ઔરંગઝેબની પૉસ્ટિંગ 44RR શાદીમાર્ગમાં હતું, તે પુંછનો જ રહેવાસી હતો, જ્યારે તે ઘરે જઇ રહ્યો હતો ત્યારે મુઘલ રૉડ પર તેને આતંકીઓએ સવારે લગભગ 9 વાગે કિડનેપ કરી લીધો હતો.
ઔરંગઝેબની પૉસ્ટિંગ 44RR શાદીમાર્ગમાં હતું, તે પુંછનો જ રહેવાસી હતો, જ્યારે તે ઘરે જઇ રહ્યો હતો ત્યારે મુઘલ રૉડ પર તેને આતંકીઓએ સવારે લગભગ 9 વાગે કિડનેપ કરી લીધો હતો.
4/6
પુંછ જિલ્લામાં સેનામાં રાયફલમેન ઔરંગઝેબનું ગુરવારે આતંકીઓએ અપહરણ કરી લીધુ હતું, કહેવાઇ રહ્યુ છે કે, આતંકી સમીર ટાઇગર વિરુદ્ધ સેનાએ જે ઓપરેશન ચલાવ્યું હતું, જે ઓપરેશનમાં ઔરંગઝેબ મેજર શુક્લા સાથે હતો.
પુંછ જિલ્લામાં સેનામાં રાયફલમેન ઔરંગઝેબનું ગુરવારે આતંકીઓએ અપહરણ કરી લીધુ હતું, કહેવાઇ રહ્યુ છે કે, આતંકી સમીર ટાઇગર વિરુદ્ધ સેનાએ જે ઓપરેશન ચલાવ્યું હતું, જે ઓપરેશનમાં ઔરંગઝેબ મેજર શુક્લા સાથે હતો.
5/6
રમઝાનના પાક મહિનામાં આતંકીઓએ અપહરણ કરેલા જવાન ઔરંગઝેબની હત્યા કરી દીધી છે. ઇદની રજાઓ લઇને ઇદ મનાવવા ઘરે જઇ રહેલા ઔરંગઝેબનું આતંકવાદીઓએ ગુરુવારે બપોરે અપહરણ કર્યું. મોડી રાત્રે ગોળીઓથી તેને મોતને ઘાટ ઉતારી દીધોલો મૃતદેહ પુલવામા જિલ્લાના ગુસ્સુ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. થોડાક કલાકો પહેલા આતંકીઓએ ઇફતારમાં જઇ રહેલા રાઇઝિંગ કાશ્મીરના તંત્ર શુજાત બુખારીની પણ હત્યા કરી દીધી છે.
રમઝાનના પાક મહિનામાં આતંકીઓએ અપહરણ કરેલા જવાન ઔરંગઝેબની હત્યા કરી દીધી છે. ઇદની રજાઓ લઇને ઇદ મનાવવા ઘરે જઇ રહેલા ઔરંગઝેબનું આતંકવાદીઓએ ગુરુવારે બપોરે અપહરણ કર્યું. મોડી રાત્રે ગોળીઓથી તેને મોતને ઘાટ ઉતારી દીધોલો મૃતદેહ પુલવામા જિલ્લાના ગુસ્સુ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. થોડાક કલાકો પહેલા આતંકીઓએ ઇફતારમાં જઇ રહેલા રાઇઝિંગ કાશ્મીરના તંત્ર શુજાત બુખારીની પણ હત્યા કરી દીધી છે.
6/6
નવી દિલ્હીઃ જમ્મ-કાશ્મીરમાં ઇદના ઠીક એક દિવસ પહેલા આતંકવાદીઓએ કત્લેઆમ મચાવવાનો શરૂ કરી દીધો છે. આતંકીઓએ એક સેનાના જવાન અને કાશ્મીર અખબારના તંત્રીને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધા છે.
નવી દિલ્હીઃ જમ્મ-કાશ્મીરમાં ઇદના ઠીક એક દિવસ પહેલા આતંકવાદીઓએ કત્લેઆમ મચાવવાનો શરૂ કરી દીધો છે. આતંકીઓએ એક સેનાના જવાન અને કાશ્મીર અખબારના તંત્રીને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Embed widget