શોધખોળ કરો

શું આપ કોરોના પોઝિટિવ છો? જાણો હોમ ક્વોરોન્ટાઇન સમયે શું સાવધાની રાખવી?

હોમ ક્વોરન્ટાઇન સમયે દર્દીએ અનેક પ્રકારની સાવધાની રાખવાની જરૂર છે. જેનાથી વાયરસ અન્ય્ વ્યક્તિને સંક્રમિત ન કરે. તો જો આપ કોરોના પોઝિટિવ હો અને જો હોમ ક્વોરોન્ટાઇન હો તો આ સમયે કઇ કઇ સાવધાની રાખવી જાણી લો.

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ઝડપથી લોકોને સંક્રમિત કરી રહી છે. દેશના તમામ રાજ્યોમાં કોરોનાનો કેર વર્તાય રહ્યો છે. રોજ દરેક રાજ્યોમાંથી હજારની સંખ્યામાં નવા કેસ નોંધાઇ રહ્યાં છે. આ સ્થિતિમાં એવા અનેક લોકો છે. જે કોરોના વાયરસથી સંક્રમિત છે અને હળવા લક્ષણો હોવાથી ઘરમાં તેઓ હોમ ક્વોરોન્ટાઇન છે. તો હોમ ક્વોરોન્ટાઇન સમયે શું સાવધાની રાખવી તે વિશે જોડું જાણીએ,.

આપના શરીરમાં કોવિડના લક્ષણો અનુભવાયા બાદ સ્વાભાવિક છે કે, આપ  આપ રિપોર્ટ કરાવશો. જો આપનો રિપોર્ટ પોઝિટિવ આવે અને આપ હોમ ક્વોરોન્ટાઇ થવાનુ વિચારતા હો તો. કેટલીક સાવધાની રાખવી જરૂરી છે. હોમ ક્વોરોન્ટાઇ વ્યક્તિએ વધુ સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે આ સમયે પરિવારની અન્ય વ્યક્તિ પર સંક્રમિત થવાનો ભય રહે છે. પહેલાએ સમજી લઇએ કે ક્યા લોકો માટે હોમ ક્વોરોન્ટાઇન જરૂરી છે.

કયા લોકો માટે હોમ ક્વોરોન્ટાઇ જરૂરી?

ખુદને હોમક્વોરોન્ટાઇન કરવાની તે લોકોને જરૂર છે, જેમાં માત્ર કોરોનાના હળવા લક્ષણો હોય. તો 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ રોગીની સાથે સાથે હાઇ બ્લડ પ્રેશર, ડાયાબિટીશ, હૃદયરોગથી પીડિત લોકોએ ડોક્ટરની સહમિત બાદ જ ઘરમાં આઇસોલેટ થવું જોઇએ.

શું હોમ ક્વોરન્ટાઇન સમયે કોઇને મળવું જોઇએ?

હોમ ક્વોરોન્ટાઇન સમયે કોવિડ પોઝિટિવ શખ્સે પોતાની જાતને બિલકુલ અલગ રાખવી અનિવાર્ય છે.  બીજું ઘરમાં કોઇ પોઝિટિવ ક્વોરોન્ટાઇ હોય તો પરિવારના બધા જ સભ્યો કોરોનાનો ટેસ્ટ અવશ્ય કરાવવો જોઇએ.

હોમ ક્વોરોન્ટાઇન દરમિયાન મેડિકલ હેલ્પ લેવી જોઇએ

 જો કોઇ વ્યક્તિ હોમ ક્વોરોન્ટાઇ હોય તો તેમણે ડોક્ટરના સંપર્કમાં સતત રહેવું જરૂરી છે. જો શ્વાસ લેવામાં તકલીફ થાય તો હોસ્પિટલમાં એડમિટ થઇ જવું હિતાવહ છે. ઉપરાંત વધુ નબળાઇ લાગે, ચહેરોનો રંગ બદલાય કે કોઇ અંગ કામ કરતું બંધ થઇ જાય તો આ સ્થિતમાં પણ ડોક્ટરનો સંપર્ક લઇને ડોક્ટરની સલાહ મુજબ અનુસરવું જોઇએ.

હોમ ક્વોરાન્ટાઇન દરમિયાન શું સાવધાની રાખવી?

ડોક્ટરના નિર્દેશો સિવાય જે લોકો હોમ ક્વોરોન્ટાઇન હોય તેમણે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી બની જાય છે. તો જો આપ હોમ ક્વોરોન્ટાઇન હો તો કયા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. જાણીએ... જેથી પરિવારના અન્ય સભ્યો સુરક્ષિત રહી શકે.

હોમક્વોન્ટાઇન માટેના નિયમો

  • દર્દીએ એક અલગ રૂમમાં રહેવું જોઇએ.
  • આઠ કલાક બાદ માસ્કને બદલી દેવું
  • નિયમિત શરીરનું તાપમાન ચેક કરવું
  • વધુ પ્રમાણમાં પ્રવાહી લેવું
  • ઓકિસજનનું લેવન પણ ચકાસતું રહેવું
  • પુરતુ પોષ્ટિક સાત્વિક ભોજન લેવુ
  • હૂંફાળું પાણી પીવાનો આગ્રહ રાખો
  • હળદળ, સૂંઠવાળું દૂધ પીવું પણ હિતાવહ છે
  • દર્દીના કપડા, વાસણ બધું જ અલગ જ રાખવું જોઇએ

 

 

 

 









 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Insurance Claim: જરૂરિયાતના સમયે દગો આપી શકે છે તમારો કેશલેસ હેલ્થ ઈન્શ્યોરન્સ, જાણો કેમ રિજેક્ટ થઈ રહ્યા છે ક્લેમ
Insurance Claim: જરૂરિયાતના સમયે દગો આપી શકે છે તમારો કેશલેસ હેલ્થ ઈન્શ્યોરન્સ, જાણો કેમ રિજેક્ટ થઈ રહ્યા છે ક્લેમ
Summer Hair Care: ઉનાળામાં રોજ શેમ્પૂ કરવું યોગ્ય છે કે નહિં? જાણો શું કહે છે એક્સ્પર્ટ
Summer Hair Care: ઉનાળામાં રોજ શેમ્પૂ કરવું યોગ્ય છે કે નહિં? જાણો શું કહે છે એક્સ્પર્ટ
Health Tips: ગરમીમાં હળદરવાળું નહિ ઇલાયચીનું પીવો દૂધ, જાણો સેવનના ગજબ ફાયદા
Health Tips: ગરમીમાં હળદરવાળું નહિ ઇલાયચીનું પીવો દૂધ, જાણો સેવનના ગજબ ફાયદા

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Embed widget