શોધખોળ કરો

શું આપ કોરોના પોઝિટિવ છો? જાણો હોમ ક્વોરોન્ટાઇન સમયે શું સાવધાની રાખવી?

હોમ ક્વોરન્ટાઇન સમયે દર્દીએ અનેક પ્રકારની સાવધાની રાખવાની જરૂર છે. જેનાથી વાયરસ અન્ય્ વ્યક્તિને સંક્રમિત ન કરે. તો જો આપ કોરોના પોઝિટિવ હો અને જો હોમ ક્વોરોન્ટાઇન હો તો આ સમયે કઇ કઇ સાવધાની રાખવી જાણી લો.

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ઝડપથી લોકોને સંક્રમિત કરી રહી છે. દેશના તમામ રાજ્યોમાં કોરોનાનો કેર વર્તાય રહ્યો છે. રોજ દરેક રાજ્યોમાંથી હજારની સંખ્યામાં નવા કેસ નોંધાઇ રહ્યાં છે. આ સ્થિતિમાં એવા અનેક લોકો છે. જે કોરોના વાયરસથી સંક્રમિત છે અને હળવા લક્ષણો હોવાથી ઘરમાં તેઓ હોમ ક્વોરોન્ટાઇન છે. તો હોમ ક્વોરોન્ટાઇન સમયે શું સાવધાની રાખવી તે વિશે જોડું જાણીએ,.

આપના શરીરમાં કોવિડના લક્ષણો અનુભવાયા બાદ સ્વાભાવિક છે કે, આપ  આપ રિપોર્ટ કરાવશો. જો આપનો રિપોર્ટ પોઝિટિવ આવે અને આપ હોમ ક્વોરોન્ટાઇ થવાનુ વિચારતા હો તો. કેટલીક સાવધાની રાખવી જરૂરી છે. હોમ ક્વોરોન્ટાઇ વ્યક્તિએ વધુ સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે આ સમયે પરિવારની અન્ય વ્યક્તિ પર સંક્રમિત થવાનો ભય રહે છે. પહેલાએ સમજી લઇએ કે ક્યા લોકો માટે હોમ ક્વોરોન્ટાઇન જરૂરી છે.

કયા લોકો માટે હોમ ક્વોરોન્ટાઇ જરૂરી?

ખુદને હોમક્વોરોન્ટાઇન કરવાની તે લોકોને જરૂર છે, જેમાં માત્ર કોરોનાના હળવા લક્ષણો હોય. તો 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ રોગીની સાથે સાથે હાઇ બ્લડ પ્રેશર, ડાયાબિટીશ, હૃદયરોગથી પીડિત લોકોએ ડોક્ટરની સહમિત બાદ જ ઘરમાં આઇસોલેટ થવું જોઇએ.

શું હોમ ક્વોરન્ટાઇન સમયે કોઇને મળવું જોઇએ?

હોમ ક્વોરોન્ટાઇન સમયે કોવિડ પોઝિટિવ શખ્સે પોતાની જાતને બિલકુલ અલગ રાખવી અનિવાર્ય છે.  બીજું ઘરમાં કોઇ પોઝિટિવ ક્વોરોન્ટાઇ હોય તો પરિવારના બધા જ સભ્યો કોરોનાનો ટેસ્ટ અવશ્ય કરાવવો જોઇએ.

હોમ ક્વોરોન્ટાઇન દરમિયાન મેડિકલ હેલ્પ લેવી જોઇએ

 જો કોઇ વ્યક્તિ હોમ ક્વોરોન્ટાઇ હોય તો તેમણે ડોક્ટરના સંપર્કમાં સતત રહેવું જરૂરી છે. જો શ્વાસ લેવામાં તકલીફ થાય તો હોસ્પિટલમાં એડમિટ થઇ જવું હિતાવહ છે. ઉપરાંત વધુ નબળાઇ લાગે, ચહેરોનો રંગ બદલાય કે કોઇ અંગ કામ કરતું બંધ થઇ જાય તો આ સ્થિતમાં પણ ડોક્ટરનો સંપર્ક લઇને ડોક્ટરની સલાહ મુજબ અનુસરવું જોઇએ.

હોમ ક્વોરાન્ટાઇન દરમિયાન શું સાવધાની રાખવી?

ડોક્ટરના નિર્દેશો સિવાય જે લોકો હોમ ક્વોરોન્ટાઇન હોય તેમણે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી બની જાય છે. તો જો આપ હોમ ક્વોરોન્ટાઇન હો તો કયા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. જાણીએ... જેથી પરિવારના અન્ય સભ્યો સુરક્ષિત રહી શકે.

હોમક્વોન્ટાઇન માટેના નિયમો

  • દર્દીએ એક અલગ રૂમમાં રહેવું જોઇએ.
  • આઠ કલાક બાદ માસ્કને બદલી દેવું
  • નિયમિત શરીરનું તાપમાન ચેક કરવું
  • વધુ પ્રમાણમાં પ્રવાહી લેવું
  • ઓકિસજનનું લેવન પણ ચકાસતું રહેવું
  • પુરતુ પોષ્ટિક સાત્વિક ભોજન લેવુ
  • હૂંફાળું પાણી પીવાનો આગ્રહ રાખો
  • હળદળ, સૂંઠવાળું દૂધ પીવું પણ હિતાવહ છે
  • દર્દીના કપડા, વાસણ બધું જ અલગ જ રાખવું જોઇએ

 

 

 

 









 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget