શોધખોળ કરો

Health Risk: શરીરમાં કેન્સરનું કારણ બની શકે છે એપ્લાસ્ટિક એનિમિયા, જાણો બચવા માટે શું કરવું ?

Aplastic Anemia: એક અભ્યાસમાં જણાવાયું છે કે 96 ટકા લોકો સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન પછી ઘણા વર્ષો સુધી જીવિત રહે છે,

Aplastic Anemia: શરીરમાં લોહીની ઉણપ એ એનિમિયાની સમસ્યા છે. આ સમસ્યા હિમૉગ્લોબિનના ઓછા લેવલના કારણે થાય છે, તેથી શરીરમાં લોહીની ઉણપને હળવાશથી ના લેવી જોઈએ, કારણ કે હૉર્મોન્સ અને લોહીની ઉણપને કારણે થતી આ સમસ્યા એપ્લાસ્ટિક એનિમિયા પણ હોઈ શકે છે, જે બે થી ત્રણ વર્ષમાં દેખાય છે. એપ્લાસ્ટિક એનિમિયા રિસ્ક ફેક્ટર્સમાં શરીરમાં નવા રક્ત કોશિકાઓનું ઉત્પાદન કરવાનું બંધ કરે છે

અસ્થિ મજ્જામાં લોહી ઉત્પન્ન કરવામાં મુશ્કેલી થાય છે, જેના કારણે વ્યક્તિ નબળાઇ અને થાક અનુભવે છે. જો તેને લાંબા સમય સુધી અવગણવામાં આવે તો તેનાથી કેન્સર પણ થઈ શકે છે.

એપ્લાસ્ટિક એનિમિયાના લક્ષણો શું છે ?
1. થાક
2. શ્વાસ લેવામાં તકલીફ
3. ધબકારામાં અચાનક વધારો
4. ત્વચા પીળી પડવી
5. વારંવાર ચેપ
6. નાક અને પેઢામાંથી રક્તસ્ત્રાવ
7. ચક્કર
8. માથાનો દુઃખાવો અથવા તાવ

એપ્લાસ્ટિક એનિમિયાનું કારણ શું છે ?
અસ્થિ મજ્જામાં સ્ટેમ સેલ્સ લાલ કોષો, સફેદ કોષો અને પ્લેટલેટ્સ બનાવે છે, પરંતુ એપ્લાસ્ટિક એનિમિયામાં, સ્ટેમ સેલને નુકસાન થવા લાગે છે, જેના કારણે અસ્થિ મજ્જા ખાલી થઈ જાય છે. આના કારણે રક્તસ્રાવ બંધ થયા વિના શરૂ થાય છે અને ચેપનું જોખમ વધી જાય છે. કીમૉથેરાપી, ગર્ભાવસ્થા, ઝેરી રસાયણોનો સંપર્ક, વાયરલ ચેપ, અમૂક દવાઓનો ઉપયોગ, સ્વયંપ્રતિરક્ષા સમસ્યાઓ અને બિન-વાયરલ હેપેટાઇટિસ પણ એપ્લાસ્ટિક એનિમિયાના કારણો હોઈ શકે છે.

એપ્લાસ્ટિક એનિમિયાના પ્રકાર 
1. એક્વાયર્ડ એપ્લાસ્ટિક એનિમિયા- જ્યારે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, ત્યારે હસ્તગત એપ્લાસ્ટિક એનિમિયા થાય છે. કીમોથેરાપી અને એચઆઈવી આના મુખ્ય કારણો છે.

2. વારસાગત એપ્લાસ્ટીક એનિમિયા - તે જનીન ખામીને કારણે થાય છે, બાળકો અને યુવાનોમાં આના કારણે લ્યૂકેમિયા અને કેન્સરનું જોખમ રહેલું છે.

એપ્લાસ્ટિક એનિમિયાની સારવાર
1. જો સ્થિતિ ગંભીર ના હોય, તો ડૉક્ટર અસ્થિ મજ્જામાં લોહીનું ઉત્પાદન વધારવા માટે દવાઓ આપી શકે છે.
2. લોહીની સંખ્યા ખૂબ ઓછી હોય તેવા કિસ્સામાં, રક્ત કોશિકાઓ ઉત્પન્ન કરવાની શરીરની ક્ષમતા વધારવા માટે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન કરી શકાય છે.
3. જો ટ્રાન્સપ્લાન્ટ બેસ્ટ વિકલ્પ નથી, તો પછી ડોકટરો શરીરને અસ્થિમજ્જા પર હુમલો કરવાથી રોકવા માટે દવાઓ આપી શકે છે.

એપ્લાસ્ટિક એનિમિયામાં શું કરવું અને શું ના કરવું 
વારંવાર હાથ ધોવા
ભીડમાં જવાનું ટાળો
ઊંચાઈવાળા સ્થળે જતા પહેલા ડૉક્ટરની સલાહ લો 

Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Steve Smith Retirement: ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં હાર બાદ સ્ટીવ સ્મિથે વન-ડે ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃતિ
Steve Smith Retirement: ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં હાર બાદ સ્ટીવ સ્મિથે વન-ડે ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃતિ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, બે એપ્રિલથી લાગુ કરશે રેસિપ્રોકલ ટેરિફ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, બે એપ્રિલથી લાગુ કરશે રેસિપ્રોકલ ટેરિફ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath Lion Terror: હાઈવે પર ધોળા દિવસે જંગલના રાજા આવી ગયા રસ્તા વચ્ચે અને પછી.. Abp AsmitaJunagadh:મનપાના મેયર અને 65 પાલિકાના પ્રમુખોના નામની થશે જાહેરાત | Abp AsmitaGyanparkash Controversy: બફાટને લઈને જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જઈને માંગશે માફી| Abp AsmitaChina Action On USA: અમેરિકાને ચીનનો જડબાતોડ જવાબ, અમેરિકાની પ્રોડક્ટ પર લાગૂ કર્યો 10થી 15 ટકા ટેરિફ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Steve Smith Retirement: ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં હાર બાદ સ્ટીવ સ્મિથે વન-ડે ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃતિ
Steve Smith Retirement: ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં હાર બાદ સ્ટીવ સ્મિથે વન-ડે ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃતિ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, બે એપ્રિલથી લાગુ કરશે રેસિપ્રોકલ ટેરિફ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, બે એપ્રિલથી લાગુ કરશે રેસિપ્રોકલ ટેરિફ
મદ્રાસ હાઈકોર્ટનો મોટો ચુકાદો, ‘કોઇ પણ જ્ઞાતિ મંદિર પર વિશેષ અધિકારનો દાવો કરી શકે નહીં’
મદ્રાસ હાઈકોર્ટનો મોટો ચુકાદો, ‘કોઇ પણ જ્ઞાતિ મંદિર પર વિશેષ અધિકારનો દાવો કરી શકે નહીં’
જૂનાગઢના મેયર, 65 પાલિકાના પ્રમુખોના નામની આજે થશે જાહેરાત
જૂનાગઢના મેયર, 65 પાલિકાના પ્રમુખોના નામની આજે થશે જાહેરાત
મોટો ધમાકો... 8GB RAM અને AMOLED ડિસ્પ્લેવાળા Nothing ના બે સ્માર્ટફોન લૉન્ચ, જાણો ફિચર્સ અને કિંમત
મોટો ધમાકો... 8GB RAM અને AMOLED ડિસ્પ્લેવાળા Nothing ના બે સ્માર્ટફોન લૉન્ચ, જાણો ફિચર્સ અને કિંમત
ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન પાસેથી છીનવી ખુશી, 1000 કરોડનો ખર્ચ કરવાનો ના થયો ફાયદો
ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન પાસેથી છીનવી ખુશી, 1000 કરોડનો ખર્ચ કરવાનો ના થયો ફાયદો
Embed widget