શોધખોળ કરો

No Smoking Day 2023: સ્મોકિંગની લતથી છૂટકારો મેળવવા માંગો છો, તો ફોલો કરો આ પાંચ ટીપ્સ

દર વર્ષે માર્ચના બીજા બુધવારે નો સ્મોકિંગ ડે ઉજવવામાં આવે છે,  આ દિવસે વિશ્વભરના લોકોને ધૂમ્રપાન ન કરવા અંગે જાગૃત કરવામાં આવે છે

દર વર્ષે માર્ચના બીજા બુધવારે નો સ્મોકિંગ ડે ઉજવવામાં આવે છે,  આ દિવસે વિશ્વભરના લોકોને ધૂમ્રપાન ન કરવા અંગે જાગૃત કરવામાં આવે છે. આ વર્ષે આ દિવસ 8 માર્ચે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય સિગારેટ અથવા અન્ય માધ્યમો દ્વારા તમાકુના સેવનની હાનિકારક અસરો વિશે જાગૃતિ ફેલાવવાનો છે.

ધૂમ્રપાન અથવા તમાકુ ચાવવાથી શરીર માટે ખૂબ જ હાનિકારક છે. જેના કારણે ફેફસાનું કેન્સર, મોંનું કેન્સર, ગળાનું કેન્સર, બ્રોન્કાઇટિસ વગેરે રોગો થાય છે. તેથી જ આ નો સ્મોકિંગ ડે પર તમે ધૂમ્રપાન ન કરવાનું અથવા તમાકુનું સેવન ન કરવાનું નક્કી કરો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે ખરેખર છોડવા માંગો છો તો આ 5 ટીપ્સ મદદ કરી શકે છે.

  1. તમાકુના ઉત્પાદનોથી છૂટકારો મેળવવા માટે તારીખ પસંદ કરો

ધૂમ્રપાન છોડવા માટે તમારે પહેલા તમારી જાતને વચન આપવું પડશે કે તમે ધૂમ્રપાન છોડશો. પછી એક તારીખ પસંદ કરો. સિગારેટના પેકેટ, લાઈટર, એશટ્રે, રોલિંગ તમાકુ અને સ્મોકને લગતી તમામ વસ્તુઓ ઘરમાંથી ફેંકી દો જેથી આ વસ્તુઓ જોઈને તમારું મન ફરીથી ધૂમ્રપાન તરફ ન જાય.

  1. એવી વસ્તુઓથી દૂર રહો જે તમને ધૂમ્રપાનની યાદ અપાવે

સામાન્ય રીતે લોકો દારૂ સાથે ધૂમ્રપાન કરે છે અથવા સવારની ચા સાથે ધૂમ્રપાન કરે છે. ખોરાક ખાધા પછી અથવા જ્યારે કોઈને ધૂમ્રપાન કરતા જુએ છે ત્યારે તેમને ધૂમ્રપાન કરવાનું મન થાય છે. આ બધા ટ્રિગર્સને ઓળખો અને તેનાથી દૂર રહેવાનો પ્રયાસ કરો.

  1. તમારી અન્યમાં ધ્યાન કેન્દ્રિત કરો

જો તમને સિગારેટ પીવાનું કે તમાકુ ખાવાનું મન થાય તો તમારું ધ્યાન બીજે કેન્દ્રિય કરો. તમે ટીવી જોઈ શકો છો, સંગીત સાંભળી શકો છો, તમારા મનપસંદ ગીત પર કસરત કરી શકો છો અથવા ડાન્સ કરી શકો છો, ફરવા જઈ શકો છો અથવા કોઈ મિત્રને તેના વિશે વાત કરવા માટે પણ કહી શકો છો. તમારા મનમાંથી ધૂમ્રપાનનો વિચાર બહાર કાઢવા માટે તમે જે કરી શકો તે કરો. સ્વાસ્થ્યપ્રદ ખોરાક પણ લો, આહારમાં ફળો અને શાકભાજીનો સમાવેશ કરો.

  1. ધૂમ્રપાનના સ્થાને અન્યને શોધો

ચ્યુઇંગમ ચાવવી, મોંમાં મિન્ટની ગોળીઓ પણ રાખી શકો છો. અથવા બીજું કંઈપણ કરી શકો છો જે તમારા મનને ધૂમ્રપાનના વિચારથી દૂર કરી દે.

  1. તણાવ ન લો

સંશોધન દર્શાવે છે કે ધૂમ્રપાનનું કારણ તણાવ છે. તેથી તણાવથી દૂર રહેવાનો પ્રયાસ કરો. જો આ શક્ય ન હોય તો ડૉક્ટરની સલાહ લો.

Disclaimer: લેખમાં આપવામાં આવેલી ટીપ્સ અને યુક્તિઓ ફક્ત સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને પ્રોફેશનલ તબીબી સલાહ તરીકે લેવી જોઈએ નહીં. આ વિશે વધુ માહિતી માટે કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહથી લઈને દિશા પટણી સુધી... જાણો IPL ઓપનિંગ સેરેમનીમાં કોણ કોણ કરશે પરફોર્મ?
શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહથી લઈને દિશા પટણી સુધી... જાણો IPL ઓપનિંગ સેરેમનીમાં કોણ કોણ કરશે પરફોર્મ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha: ભાચલવા નજીક ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, ત્રણ ટેન્કરો વચ્ચે ભયાનક અકસ્માતSharemarket News: માર્કેટમાં આજે ભારે ઉછાળો, નિફ્ટીમાં 120થી વધુ પોઈન્ટનો ઉછાળોKutch: સરહદીય વિસ્તાર દયાપરમાં ઝડપાયું નકલી ક્લીનક અને નકલી મહિલા તબીબRajkot: તબીબની બેદરકારીથી બાળકનો ગયો જીવ!, ઓપરેશન થિયેટરમાં લઈ ગયાની 15 મીનિટમાં મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહથી લઈને દિશા પટણી સુધી... જાણો IPL ઓપનિંગ સેરેમનીમાં કોણ કોણ કરશે પરફોર્મ?
શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહથી લઈને દિશા પટણી સુધી... જાણો IPL ઓપનિંગ સેરેમનીમાં કોણ કોણ કરશે પરફોર્મ?
Yuzvendra Divorce: છૂટાછેડા બાદ યુઝવેન્દ્ર ચહલે ધનશ્રીને માર્યો ટોણો, 5 કરોડના ભરણપોષણને કહી દીધી ખટકે તેવી વાત
Yuzvendra Divorce: છૂટાછેડા બાદ યુઝવેન્દ્ર ચહલે ધનશ્રીને માર્યો ટોણો, 5 કરોડના ભરણપોષણને કહી દીધી ખટકે તેવી વાત
Stock Market: કોઈ 2800 તો કોઈ 18 રૂપિયામાં... પોતાના 52 વીક લો પર વેચાઈ રહ્યા છે આ કંપનીના શેર
Stock Market: કોઈ 2800 તો કોઈ 18 રૂપિયામાં... પોતાના 52 વીક લો પર વેચાઈ રહ્યા છે આ કંપનીના શેર
Chahal Dhanashree Divorce: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર આવી ગયો કોર્ટનો નિર્ણય
Chahal Dhanashree Divorce: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર આવી ગયો કોર્ટનો નિર્ણય
Bhavnagar:  માલધારી સમાજની 75 હજારથી વધુ દીકરીઓએ ગોપી હુડો રાસ રમીને બનાવ્યો વિશ્વ રેકોર્ડ
Bhavnagar: માલધારી સમાજની 75 હજારથી વધુ દીકરીઓએ ગોપી હુડો રાસ રમીને બનાવ્યો વિશ્વ રેકોર્ડ
Embed widget