શોધખોળ કરો

Remedies For Burn Scars: દાઝી ગયા બાદ રહી જતાં નિશાનને આ સરળ ઉપાયથી કરી શકાય છે દૂર

Remedies For Burn Scars: દાઝી ગયા બાદ ત્વચા પર ખૂબ જ ખરાબ નિશાન રહી જાય છે. આ નિશાનને કેટલાક સરળ ઘરેલુ ઉપાયથી દૂર કરી શકાય છે.

Remedies For Burn Scars: દાઝી ગયા બાદ ત્વચા પર ખૂબ જ ખરાબ નિશાન રહી જાય છે. આ નિશાનને કેટલાક સરળ ઘરેલુ ઉપાયથી દૂર કરી શકાય છે.

રસોડામાં ભોજન બનાવતી વખતે ઘણીવાર મહિલાઓ દાઝી જાય છે. રસોઈ બનાવતી વખતે, ગરમ તેલ, દૂધ છાંટા ઉડનાથી ત્વચા દાજી જાય છે  અથવા  કોઈપણ ગરમ વાસણને સ્પર્શ કરવાથી ઘણી વખત હાથ બળી જાય છે. આવી સ્થિતિમાં તમે મોટાભાગની મહિલાઓના હાથ પર દાઝવાના કાળા નિશાન રહી જાય છે.  આ નિશાન તમારી સુંદરતામાં ઘટાડો કરે છે. સાથે જ કેટલીક વખત નાના બાળકો પણ બેદરકારીના કારણે દાઝી જાય છે. આવી સ્થિતિમાં, દાઝી ગયેલી જગ્યા પર ઘા થયા પછી ખંજવાળ અને ડાઘ થાય છે. દાઝી જવાના નિશાનથી છુટકારો મેળવવા માટે બજારમાં અનેક પ્રકારની ક્રિમ ઉપલબ્ધ છે, પરંતુ તેમની કોઈ ખાસ અસર નથી. જો તમે પણ દાઝી જવાના નિશાનથી છુટકારો મેળવવા માંગતા હોવ તો ચોક્કસથી કેટલાક ઘરેલું ઉપાય અપનાવો. આજે અમે તમને એવા ઘરગથ્થુ નુસખા જણાવી રહ્યા છીએ જેનાથી દાઝી જવાના નિશાન દૂર થઈ જશે.

કેવી રીતે નિશાનને હટાવશો

1- જો તમારી ત્વચા પર ક્યાંય પણ દાઝી જવાના નિશાન હોય તો તે જગ્યાએ રોજ નારિયેળ તેલ લગાવો. તેનાથી ડાઘ હળવા થશે અને રાહત મળશે.

2- બળવાના નિશાન દૂર કરવા માટે મધ અને હળદરની પેસ્ટ બનાવો. હવે તેને દરરોજ બળી ગયેલી ત્વચા પર લગાવો. તેનાથી ધીમે-ધીમે બળવાના નિશાન હળવા થશે.

3- બળવાના નિશાન પર ગાજરનો રસ રોજ લગાવો. આ બળી ગયેલા ડાઘને હળવા કરશે.

4- બળેલી ત્વચાના ડાઘને દૂર કરવા માટે બદામનું તેલ લગાવો. દરરોજ બદામનું તેલ લગાવવાથી દાઝેલા ડાઘ હળવા થવા લાગે છે.

5- દાઝી ગયેલી ત્વચાને ઈંડાના ઉપયોગથી પણ ઠીક કરી શકાય છે. આ માટે ઈંડાના પીળા ભાગને હળવો ફ્રાય કરો અને તેને મધમાં મિશ્રિત નિશાન પર લગાવો.

6- તમે ત્વચા પર ટામેટા અને લીંબુ લગાવીને પણ ડાધને ઘટાડી શકો છો. ટામેટા અને લીંબુનો રસ મિક્સ કરીને ડાઘવાળી જગ્યા પર થોડી વાર લગાવો. 2 કલાક પછી પાણીથી ધોઈ લો.

7- દાઝી ગયેલી ત્વચા પર પણ ડુંગળીનો રસ લગાવી શકાય છે. ડુંગળીનો રસ દાઝી ગયેલા ડાઘને લાઇટ ચોકકસ કરે છે. .

8- બળવાના નિશાનને દૂર કરવા માટે તમે લવંડરનો પણ ઉપયોગ કરી શકો છો. સોફ્ટ કપડામાં લવંડર તેલના થોડા ટીપાં નાંખો અને તેને છોડી દો. તે ડાઘ દૂર કરશે

9-  દાઝી ગયાના નિશાનને દૂર કરવા માટે તમે બટાકાની છાલને પણ ઘસી શકો છો. આનાથી કોઈપણ પ્રકારના ત્વચા પરના ડાધથી છુટકારો મળશે.

10- બળ્યા પછી નિશાન હોય તો તેના પર પલાળેલી મેથીની પેસ્ટ બનાવીને લગાવો, આ માટે મેથીના દાણાને આખી રાત પલાળી રાખો અને તેને પીસીને લગાવો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

 

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે

વિડિઓઝ

Rajkot News : રાજકોટ ક્રાઈમબ્રાંચે નકલી IPSની પોલીસે કરી ધરપકડ
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાના કેસમાં અંતે દર્દીના સગા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Aravalli News : 31 ડિસેમ્બર પહેલા જ દારૂનું કટિંગ કરતા પોલીસકર્મીની અરવલ્લી LCBની ટીમે કરી ધરપકડ
Kirit Patel on BJP : ભાજપની જેમ કોંગ્રેસ કાર્યવાહી કરશે...: ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના કર્યા વખાણ!
Mumbai BEST Bus Accident : મુંબઈમાં મોટો અકસ્માત, બેસ્ટની બસે અનેક લોકોને કચડ્યા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, નવા વર્ષે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ?
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, નવા વર્ષે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ?
લગ્ન પ્રથાને લઈને રાજકોટમાં સ્વામી હરિપ્રકાશદાસનો બફાટ, લવ મેરેજને ગણાવ્યા 'ડાયરેક્ટ ફાંસી' સમાન
લગ્ન પ્રથાને લઈને રાજકોટમાં સ્વામી હરિપ્રકાશદાસનો બફાટ, લવ મેરેજને ગણાવ્યા 'ડાયરેક્ટ ફાંસી' સમાન
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
Aadhaar-PAN Link : તાત્કાલિક કરો આ કામ, 2 દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાનકાર્ડ!
Aadhaar-PAN Link : તાત્કાલિક કરો આ કામ, 2 દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાનકાર્ડ!
Embed widget