શોધખોળ કરો

Remedies For Burn Scars: દાઝી ગયા બાદ રહી જતાં નિશાનને આ સરળ ઉપાયથી કરી શકાય છે દૂર

Remedies For Burn Scars: દાઝી ગયા બાદ ત્વચા પર ખૂબ જ ખરાબ નિશાન રહી જાય છે. આ નિશાનને કેટલાક સરળ ઘરેલુ ઉપાયથી દૂર કરી શકાય છે.

Remedies For Burn Scars: દાઝી ગયા બાદ ત્વચા પર ખૂબ જ ખરાબ નિશાન રહી જાય છે. આ નિશાનને કેટલાક સરળ ઘરેલુ ઉપાયથી દૂર કરી શકાય છે.

રસોડામાં ભોજન બનાવતી વખતે ઘણીવાર મહિલાઓ દાઝી જાય છે. રસોઈ બનાવતી વખતે, ગરમ તેલ, દૂધ છાંટા ઉડનાથી ત્વચા દાજી જાય છે  અથવા  કોઈપણ ગરમ વાસણને સ્પર્શ કરવાથી ઘણી વખત હાથ બળી જાય છે. આવી સ્થિતિમાં તમે મોટાભાગની મહિલાઓના હાથ પર દાઝવાના કાળા નિશાન રહી જાય છે.  આ નિશાન તમારી સુંદરતામાં ઘટાડો કરે છે. સાથે જ કેટલીક વખત નાના બાળકો પણ બેદરકારીના કારણે દાઝી જાય છે. આવી સ્થિતિમાં, દાઝી ગયેલી જગ્યા પર ઘા થયા પછી ખંજવાળ અને ડાઘ થાય છે. દાઝી જવાના નિશાનથી છુટકારો મેળવવા માટે બજારમાં અનેક પ્રકારની ક્રિમ ઉપલબ્ધ છે, પરંતુ તેમની કોઈ ખાસ અસર નથી. જો તમે પણ દાઝી જવાના નિશાનથી છુટકારો મેળવવા માંગતા હોવ તો ચોક્કસથી કેટલાક ઘરેલું ઉપાય અપનાવો. આજે અમે તમને એવા ઘરગથ્થુ નુસખા જણાવી રહ્યા છીએ જેનાથી દાઝી જવાના નિશાન દૂર થઈ જશે.

કેવી રીતે નિશાનને હટાવશો

1- જો તમારી ત્વચા પર ક્યાંય પણ દાઝી જવાના નિશાન હોય તો તે જગ્યાએ રોજ નારિયેળ તેલ લગાવો. તેનાથી ડાઘ હળવા થશે અને રાહત મળશે.

2- બળવાના નિશાન દૂર કરવા માટે મધ અને હળદરની પેસ્ટ બનાવો. હવે તેને દરરોજ બળી ગયેલી ત્વચા પર લગાવો. તેનાથી ધીમે-ધીમે બળવાના નિશાન હળવા થશે.

3- બળવાના નિશાન પર ગાજરનો રસ રોજ લગાવો. આ બળી ગયેલા ડાઘને હળવા કરશે.

4- બળેલી ત્વચાના ડાઘને દૂર કરવા માટે બદામનું તેલ લગાવો. દરરોજ બદામનું તેલ લગાવવાથી દાઝેલા ડાઘ હળવા થવા લાગે છે.

5- દાઝી ગયેલી ત્વચાને ઈંડાના ઉપયોગથી પણ ઠીક કરી શકાય છે. આ માટે ઈંડાના પીળા ભાગને હળવો ફ્રાય કરો અને તેને મધમાં મિશ્રિત નિશાન પર લગાવો.

6- તમે ત્વચા પર ટામેટા અને લીંબુ લગાવીને પણ ડાધને ઘટાડી શકો છો. ટામેટા અને લીંબુનો રસ મિક્સ કરીને ડાઘવાળી જગ્યા પર થોડી વાર લગાવો. 2 કલાક પછી પાણીથી ધોઈ લો.

7- દાઝી ગયેલી ત્વચા પર પણ ડુંગળીનો રસ લગાવી શકાય છે. ડુંગળીનો રસ દાઝી ગયેલા ડાઘને લાઇટ ચોકકસ કરે છે. .

8- બળવાના નિશાનને દૂર કરવા માટે તમે લવંડરનો પણ ઉપયોગ કરી શકો છો. સોફ્ટ કપડામાં લવંડર તેલના થોડા ટીપાં નાંખો અને તેને છોડી દો. તે ડાઘ દૂર કરશે

9-  દાઝી ગયાના નિશાનને દૂર કરવા માટે તમે બટાકાની છાલને પણ ઘસી શકો છો. આનાથી કોઈપણ પ્રકારના ત્વચા પરના ડાધથી છુટકારો મળશે.

10- બળ્યા પછી નિશાન હોય તો તેના પર પલાળેલી મેથીની પેસ્ટ બનાવીને લગાવો, આ માટે મેથીના દાણાને આખી રાત પલાળી રાખો અને તેને પીસીને લગાવો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

 

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાવધાન! સ્તન કેન્સરના કેસમાં દર વર્ષે 6% નો વધારો, ICMR એ આ 2 આદતોને ગણાવી જોખમી
સાવધાન! સ્તન કેન્સરના કેસમાં દર વર્ષે 6% નો વધારો, ICMR એ આ 2 આદતોને ગણાવી જોખમી
નવજાત શિશુ માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી, જાણો નિષ્ણાતો શું કહે છે?
નવજાત શિશુ માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી, જાણો નિષ્ણાતો શું કહે છે?
Health Tips: શું તમને સવારે ઉઠતાની સાથે આવવા લાગે છે ચક્કર,જાણો કઈ બીમારીનો છે સંકેત?
Health Tips: શું તમને સવારે ઉઠતાની સાથે આવવા લાગે છે ચક્કર,જાણો કઈ બીમારીનો છે સંકેત?
Curd Eating Tips: ગુણકારી દહીંનું સેવન કરતા પહેલા આયુર્વેદના આ નિર્ણય જાણવા જરૂરી
Curd Eating Tips: ગુણકારી દહીંનું સેવન કરતા પહેલા આયુર્વેદના આ નિર્ણય જાણવા જરૂરી

વિડિઓઝ

US-Israel Iran War : અમેરિકા-ઈઝરાયલ-ઈરાન હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad digital arrest Scam: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતી બન્યા ડિજીટલ એરેસ્ટનો શિકાર..
Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું
Hun To Bolish | હું તો બોલીશ | સેમિકન્ડક્ટર ક્ષેત્રે હરણફાળ
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ કોને-કોને દઝાડશે ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
Iran-US/Israel War: આજે ભારતની 444 ફ્લાઇટ્સ રદ્દ, 11 દેશોના એરસ્પેસ બંધ, લાખો પ્રવાસી અટવાયા
Iran-US/Israel War: આજે ભારતની 444 ફ્લાઇટ્સ રદ્દ, 11 દેશોના એરસ્પેસ બંધ, લાખો પ્રવાસી અટવાયા
US-Israel Strike Iran: ઇઝરાયલ-અમેરિકાના હુમલામાં ખામેનેર્ઇનું મોત, 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
US-Israel Strike Iran: ઇઝરાયલ-અમેરિકાના હુમલામાં ખામેનેર્ઇનું મોત, 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
સુપ્રીમ લીડર ખેમેનેર્ઇના મોત પર ઇરાનમાં હાહાકાર,કર્બલામાં આક્રંદ, લાઇવ ટીવી પર રડી પડ્યાં એન્કર
સુપ્રીમ લીડર ખેમેનેર્ઇના મોત પર ઇરાનમાં હાહાકાર,કર્બલામાં આક્રંદ, લાઇવ ટીવી પર રડી પડ્યાં એન્કર
1st March Rules Change: ટ્રેનની બુકિંગથી માંડીને LPG સિલિન્ડર સુધી 1 માર્ચથી બદલાયા આ નિયમો
1st March Rules Change: ટ્રેનની બુકિંગથી માંડીને LPG સિલિન્ડર સુધી 1 માર્ચથી બદલાયા આ નિયમો
US-Israel Iran: અમેરિકા- ઇઝરાયલના હુમલામાં ખામેનેર્ઇનું મોત, ટ્રમ્પે કર્યો દાવો
US-Israel Iran: અમેરિકા- ઇઝરાયલના હુમલામાં ખામેનેર્ઇનું મોત, ટ્રમ્પે કર્યો દાવો
શ્રીલંકા સામે જીતવા છતાં પાકિસ્તાન વિશ્વ કપમાંથી બહાર, ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યું
શ્રીલંકા સામે જીતવા છતાં પાકિસ્તાન વિશ્વ કપમાંથી બહાર, ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યું
યુદ્ધ વચ્ચે ઈરાને એવો નિર્ણય કર્યો જેનાથી સમગ્ર વિશ્વ ધ્રુજી ઉઠશે, પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે!
યુદ્ધ વચ્ચે ઈરાને એવો નિર્ણય કર્યો જેનાથી સમગ્ર વિશ્વ ધ્રુજી ઉઠશે, પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે!
Embed widget