શોધખોળ કરો

Remedies For Burn Scars: દાઝી ગયા બાદ રહી જતાં નિશાનને આ સરળ ઉપાયથી કરી શકાય છે દૂર

Remedies For Burn Scars: દાઝી ગયા બાદ ત્વચા પર ખૂબ જ ખરાબ નિશાન રહી જાય છે. આ નિશાનને કેટલાક સરળ ઘરેલુ ઉપાયથી દૂર કરી શકાય છે.

Remedies For Burn Scars: દાઝી ગયા બાદ ત્વચા પર ખૂબ જ ખરાબ નિશાન રહી જાય છે. આ નિશાનને કેટલાક સરળ ઘરેલુ ઉપાયથી દૂર કરી શકાય છે.

રસોડામાં ભોજન બનાવતી વખતે ઘણીવાર મહિલાઓ દાઝી જાય છે. રસોઈ બનાવતી વખતે, ગરમ તેલ, દૂધ છાંટા ઉડનાથી ત્વચા દાજી જાય છે  અથવા  કોઈપણ ગરમ વાસણને સ્પર્શ કરવાથી ઘણી વખત હાથ બળી જાય છે. આવી સ્થિતિમાં તમે મોટાભાગની મહિલાઓના હાથ પર દાઝવાના કાળા નિશાન રહી જાય છે.  આ નિશાન તમારી સુંદરતામાં ઘટાડો કરે છે. સાથે જ કેટલીક વખત નાના બાળકો પણ બેદરકારીના કારણે દાઝી જાય છે. આવી સ્થિતિમાં, દાઝી ગયેલી જગ્યા પર ઘા થયા પછી ખંજવાળ અને ડાઘ થાય છે. દાઝી જવાના નિશાનથી છુટકારો મેળવવા માટે બજારમાં અનેક પ્રકારની ક્રિમ ઉપલબ્ધ છે, પરંતુ તેમની કોઈ ખાસ અસર નથી. જો તમે પણ દાઝી જવાના નિશાનથી છુટકારો મેળવવા માંગતા હોવ તો ચોક્કસથી કેટલાક ઘરેલું ઉપાય અપનાવો. આજે અમે તમને એવા ઘરગથ્થુ નુસખા જણાવી રહ્યા છીએ જેનાથી દાઝી જવાના નિશાન દૂર થઈ જશે.

કેવી રીતે નિશાનને હટાવશો

1- જો તમારી ત્વચા પર ક્યાંય પણ દાઝી જવાના નિશાન હોય તો તે જગ્યાએ રોજ નારિયેળ તેલ લગાવો. તેનાથી ડાઘ હળવા થશે અને રાહત મળશે.

2- બળવાના નિશાન દૂર કરવા માટે મધ અને હળદરની પેસ્ટ બનાવો. હવે તેને દરરોજ બળી ગયેલી ત્વચા પર લગાવો. તેનાથી ધીમે-ધીમે બળવાના નિશાન હળવા થશે.

3- બળવાના નિશાન પર ગાજરનો રસ રોજ લગાવો. આ બળી ગયેલા ડાઘને હળવા કરશે.

4- બળેલી ત્વચાના ડાઘને દૂર કરવા માટે બદામનું તેલ લગાવો. દરરોજ બદામનું તેલ લગાવવાથી દાઝેલા ડાઘ હળવા થવા લાગે છે.

5- દાઝી ગયેલી ત્વચાને ઈંડાના ઉપયોગથી પણ ઠીક કરી શકાય છે. આ માટે ઈંડાના પીળા ભાગને હળવો ફ્રાય કરો અને તેને મધમાં મિશ્રિત નિશાન પર લગાવો.

6- તમે ત્વચા પર ટામેટા અને લીંબુ લગાવીને પણ ડાધને ઘટાડી શકો છો. ટામેટા અને લીંબુનો રસ મિક્સ કરીને ડાઘવાળી જગ્યા પર થોડી વાર લગાવો. 2 કલાક પછી પાણીથી ધોઈ લો.

7- દાઝી ગયેલી ત્વચા પર પણ ડુંગળીનો રસ લગાવી શકાય છે. ડુંગળીનો રસ દાઝી ગયેલા ડાઘને લાઇટ ચોકકસ કરે છે. .

8- બળવાના નિશાનને દૂર કરવા માટે તમે લવંડરનો પણ ઉપયોગ કરી શકો છો. સોફ્ટ કપડામાં લવંડર તેલના થોડા ટીપાં નાંખો અને તેને છોડી દો. તે ડાઘ દૂર કરશે

9-  દાઝી ગયાના નિશાનને દૂર કરવા માટે તમે બટાકાની છાલને પણ ઘસી શકો છો. આનાથી કોઈપણ પ્રકારના ત્વચા પરના ડાધથી છુટકારો મળશે.

10- બળ્યા પછી નિશાન હોય તો તેના પર પલાળેલી મેથીની પેસ્ટ બનાવીને લગાવો, આ માટે મેથીના દાણાને આખી રાત પલાળી રાખો અને તેને પીસીને લગાવો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

 

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
7 જાન્યુઆરીએ રશિયામાં કેમ ઉજવવામાં આવે છે નાતાલ? જાણો તારીખોનું રહસ્ય અને કેલેન્ડરનો ખેલ
7 જાન્યુઆરીએ રશિયામાં કેમ ઉજવવામાં આવે છે નાતાલ? જાણો તારીખોનું રહસ્ય અને કેલેન્ડરનો ખેલ
Embed widget