શોધખોળ કરો

Remedies For Burn Scars: દાઝી ગયા બાદ રહી જતાં નિશાનને આ સરળ ઉપાયથી કરી શકાય છે દૂર

Remedies For Burn Scars: દાઝી ગયા બાદ ત્વચા પર ખૂબ જ ખરાબ નિશાન રહી જાય છે. આ નિશાનને કેટલાક સરળ ઘરેલુ ઉપાયથી દૂર કરી શકાય છે.

Remedies For Burn Scars: દાઝી ગયા બાદ ત્વચા પર ખૂબ જ ખરાબ નિશાન રહી જાય છે. આ નિશાનને કેટલાક સરળ ઘરેલુ ઉપાયથી દૂર કરી શકાય છે.

રસોડામાં ભોજન બનાવતી વખતે ઘણીવાર મહિલાઓ દાઝી જાય છે. રસોઈ બનાવતી વખતે, ગરમ તેલ, દૂધ છાંટા ઉડનાથી ત્વચા દાજી જાય છે  અથવા  કોઈપણ ગરમ વાસણને સ્પર્શ કરવાથી ઘણી વખત હાથ બળી જાય છે. આવી સ્થિતિમાં તમે મોટાભાગની મહિલાઓના હાથ પર દાઝવાના કાળા નિશાન રહી જાય છે.  આ નિશાન તમારી સુંદરતામાં ઘટાડો કરે છે. સાથે જ કેટલીક વખત નાના બાળકો પણ બેદરકારીના કારણે દાઝી જાય છે. આવી સ્થિતિમાં, દાઝી ગયેલી જગ્યા પર ઘા થયા પછી ખંજવાળ અને ડાઘ થાય છે. દાઝી જવાના નિશાનથી છુટકારો મેળવવા માટે બજારમાં અનેક પ્રકારની ક્રિમ ઉપલબ્ધ છે, પરંતુ તેમની કોઈ ખાસ અસર નથી. જો તમે પણ દાઝી જવાના નિશાનથી છુટકારો મેળવવા માંગતા હોવ તો ચોક્કસથી કેટલાક ઘરેલું ઉપાય અપનાવો. આજે અમે તમને એવા ઘરગથ્થુ નુસખા જણાવી રહ્યા છીએ જેનાથી દાઝી જવાના નિશાન દૂર થઈ જશે.

કેવી રીતે નિશાનને હટાવશો

1- જો તમારી ત્વચા પર ક્યાંય પણ દાઝી જવાના નિશાન હોય તો તે જગ્યાએ રોજ નારિયેળ તેલ લગાવો. તેનાથી ડાઘ હળવા થશે અને રાહત મળશે.

2- બળવાના નિશાન દૂર કરવા માટે મધ અને હળદરની પેસ્ટ બનાવો. હવે તેને દરરોજ બળી ગયેલી ત્વચા પર લગાવો. તેનાથી ધીમે-ધીમે બળવાના નિશાન હળવા થશે.

3- બળવાના નિશાન પર ગાજરનો રસ રોજ લગાવો. આ બળી ગયેલા ડાઘને હળવા કરશે.

4- બળેલી ત્વચાના ડાઘને દૂર કરવા માટે બદામનું તેલ લગાવો. દરરોજ બદામનું તેલ લગાવવાથી દાઝેલા ડાઘ હળવા થવા લાગે છે.

5- દાઝી ગયેલી ત્વચાને ઈંડાના ઉપયોગથી પણ ઠીક કરી શકાય છે. આ માટે ઈંડાના પીળા ભાગને હળવો ફ્રાય કરો અને તેને મધમાં મિશ્રિત નિશાન પર લગાવો.

6- તમે ત્વચા પર ટામેટા અને લીંબુ લગાવીને પણ ડાધને ઘટાડી શકો છો. ટામેટા અને લીંબુનો રસ મિક્સ કરીને ડાઘવાળી જગ્યા પર થોડી વાર લગાવો. 2 કલાક પછી પાણીથી ધોઈ લો.

7- દાઝી ગયેલી ત્વચા પર પણ ડુંગળીનો રસ લગાવી શકાય છે. ડુંગળીનો રસ દાઝી ગયેલા ડાઘને લાઇટ ચોકકસ કરે છે. .

8- બળવાના નિશાનને દૂર કરવા માટે તમે લવંડરનો પણ ઉપયોગ કરી શકો છો. સોફ્ટ કપડામાં લવંડર તેલના થોડા ટીપાં નાંખો અને તેને છોડી દો. તે ડાઘ દૂર કરશે

9-  દાઝી ગયાના નિશાનને દૂર કરવા માટે તમે બટાકાની છાલને પણ ઘસી શકો છો. આનાથી કોઈપણ પ્રકારના ત્વચા પરના ડાધથી છુટકારો મળશે.

10- બળ્યા પછી નિશાન હોય તો તેના પર પલાળેલી મેથીની પેસ્ટ બનાવીને લગાવો, આ માટે મેથીના દાણાને આખી રાત પલાળી રાખો અને તેને પીસીને લગાવો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

 

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget