શોધખોળ કરો

International Yoga Day: યોગ કરતા સમયે ભૂલથી પણ ના કરો આ ભૂલો, નહી તો થશે ઇજા!

International Yoga Day: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે 21મી જૂને ઉજવવામાં આવે છે જેથી કરીને લોકોને યોગના મહત્વ અને ફાયદાઓથી વાકેફ કરી શકાય.

International Yoga Day: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે 21મી જૂને ઉજવવામાં આવે છે જેથી કરીને લોકોને યોગના મહત્વ અને ફાયદાઓથી વાકેફ કરી શકાય. યોગ શબ્દનો શાબ્દિક અર્થ છે જોડાવું અથવા મળવું, જે સંસ્કૃત શબ્દ 'યુજી' પરથી બન્યો છે. યોગ કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મન શાંત થાય છે એટલું જ નહીં, તણાવ પણ ઓછો થાય છે. ઘણા લોકો યોગ કરતી વખતે કેટલીક ભૂલો કરે છે, જેના કારણે તેમને ઘણું નુકસાન થઈ શકે છે. પરંતુ યોગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જેથી કરીને તમે ઈજાઓથી બચી શકો અને યોગ સેશનને યોગ્ય રીતે પૂર્ણ કરી શકો.

ટાઇટ કપડા

યોગાસન કરવા માટે યોગ્ય કપડાં પસંદ કરો. યોગ કરતી વખતે જો તમારા કપડા ટાઇટ અથવા પરસેવો ઓછો શોષે તેવા હશો તો તમારું ધ્યાન યોગ પર ઓછું અને કપડાં પર વધુ રહેશે. તેથી હંમેશા ઢીલા ફિટિંગવાળા કપડાં પહેરો.

યોગ શરૂ કરવાના લગભગ 2 થી 3 કલાક પહેલા કંઈપણ ખાવાનું ટાળો. કારણ કે જો તમે ખોરાક ખાધા પછી યોગ કરો છો, તો તમને શરીરમાં ખેંચાણનો અનુભવ થઈ શકે છે. વાસ્તવમાં શરીર ખોરાકને પચાવવા માટે ઘણી ઊર્જા લે છે જેના કારણે તમે યોગ કરતી વખતે થાક અનુભવી શકો છો.

મોબાઇલનો ઉપયોગ

યોગ કરતા સમયે એ જરૂરી છે કે તમે તમારુ સંપૂર્ણ ધ્યાન અન્ય વસ્તુઓ પરથી હટાવીને ફક્ત તમારા યોગના આસનો પર ધ્યાન કેન્દ્રિત કરો. ક્લાસમાં મોબાઈલ લઈ જશો નહીં. કારણ કે તેનાથી તમારું ધ્યાન ભટકતું રહેશે.

યોગ દરમિયાન વાત કરવી

જો તમે યોગ ક્લાસમાં જાઓ છો તો વાત કરવાનો પ્રયાસ કરો. આનાથી તમે યોગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો અને સ્નાયુઓના મનના જોડાણથી વધુ લાભ મેળવી શકશો.                              

ઉતાવળ કરવાથી બચો

ઉતાવળમાં કોઈ યોગાસન ના કરો. તેનાથી ઇજા થઇ શકે છે અને સ્નાયુઓ ખેંચાઇ શકે છે. તેથી હંમેશા ધ્યાનપૂર્વક યોગ કરો અને જો તમને કોઈ દુખાવો થાય તો તરત જ નિષ્ણાત સાથે વાત કરો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manek Chowk Closed: ખાણી-પીણીના શોખીન અમદાવાદીઓ માટે મોટા સમાચારHun To Bolish:  હું તો બોલીશ : પહેલા બકવાસ, પછી માફીHun To Bolish : હું તો બોલીશ : બુટલેગરની સાથે કોણ સામે કોણ?BJP Parliamentary Board Meeting: કાલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આ મુદ્દે થશે મંથન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
Embed widget