શોધખોળ કરો

Ahmedabad અમદાવાદ મહાનગરપાલિકાનો મોટો નિર્ણય, જાણો પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજમાફીનો કોને મળશે લાભ

અમદાવાદ: મહાનગરપાલિકાની રેવન્યુ કમિટીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.  જેમાં વેરો ભરવા અંગેની મહત્વની માહિતી સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમીટીની બેઠક મળી હતા.

અમદાવાદ: મહાનગરપાલિકાની રેવન્યુ કમિટીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.  જેમાં વેરો ભરવા અંગેની મહત્વની માહિતી સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમીટીની બેઠક મળી હતા. જેમા ત્રણ તબક્કા અનુસાર પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફીની દરખાસ્ત મંજુર કરવામાં આવી. વર્ષ 2023ની શરૂઆતમાં અમલી થનાર વ્યાજ માફી પ્રક્રિયા માર્ચ મહિના સુધી અમલમાં રહેશે. આગામી 6 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી વ્યાજમાફી સ્કીમ અમલમાં રહેશે. AMCના આયોજન પ્રમાણે જુદા જુદા ત્રણ તબક્કામાં આ યોજના અમલમાં આવશે.

શું લેવામાં આવ્યો નિર્ણય

-પ્રથમ તબક્કામાં 6થી 31 જાન્યુઆરી દરમ્યાન રહેણાક મિલ્કતો માટે 80 ટકા અને કોમર્શિયલ માટે 60 ટકા વ્યાજ માફીની યોજના 

- બીજા તબક્કામાં 1થી 28 ફેબ્રુઆરી દરમ્યાન રહેણાક મિલ્કતો માટે 75 ટકા અને કોમર્શિયલ મિકલતો માટે 55 ટકા વ્યાજ માફી 

- ત્રીજા તબક્કામાં 1થી 31 માર્ચ દરમ્યાન રહેણાક મિકલતો માટે 70 ટકા અને કોમર્શિયલ મિલ્કતો માટે 50 ટકા વ્યાજમાફી 


ચાલુ નાણાકીય વર્ષ 2022-23 ના બાકી ટેકસ ઉપર કોઈ લાભ ન આપવા AMC એ નિર્ણય કર્યો છે. બીજી તરફ ચાલી અને ઝુંપડાવાસીઓને વ્યાજમાં મળશે સંપૂર્ણ માફી. જે પણ કરદાતાઓ તબક્કાવાર પેમેન્ટ કરશે તો વ્યાજમાફીનો લાભ નહીં મળે. મળતી માહિતી અનુસાર 2001 પહેલાની જૂની ફોર્મ્યુલાની 420 કરોડની વસુલાત બાકી છે તો 2001 બાદથી 3000 કરોડની વસુલાત બાકી છે. AMC એ જાહેરાત કરી છે કે જે મિલકતની ટેક્સના વ્યાજની જંગી રકમ બાકી હશે તે એકમો સામે વ્યાજમાફીની સ્કીમ દરમ્યાન સીલિંગ પણ કરવામાં આવશે અને જરૂર પડ્યે મિકલતોની હરાજી પણ કરવામાં આવશે.

શતાબ્દી મહોત્સવમાં માઈક્રો મેનેજમેન્ટનું વધુ એક ઉદાહરણ આવ્યું સામે

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદના આંગણે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જ્યાં 80 હજારથી વધુ સ્વયંસેવકો છેલ્લા ત્રણ ચાર મહિનાથી સેવા આપી રહ્યાં છે. ત્યારે શતાબ્દી મહોત્સવમાં માઈક્રો મેનેજમેન્ટનું વધુ એક અદભૂત ઉદાહરણ સામે આવ્યું છે. અહી મહોત્સવમાં સેવા આપી રહેલા સ્વયંસેવકોની જરુરિયાતને ધ્યાનમાં રાખી ત્રણ અલગ અલગ સલુન ઉભા કરાયા છે. જ્યાં રોજના 1500થી વધુ સ્વંયસેવકો હેર કટિંગ અને સેવીંગ કરાવે છે. અહીં આયોજન પણ એવું અદભૂત છે કે હેરકટિંગ માટે કે સેવિંગ માટે નથી લાગતી લાઈન. 

 80 હજારથી વધુ સ્વયંસેવકો પોતાની સેવા આપી રહ્યાં છે

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે શહેરમાં 600 એકર જગ્યામાં પ્રમુખસ્વામી નગર ઉભુ કરવામાં આવ્યું છે. આમ તો નગરમાં એકે એક વસ્તુ જુઓ તો તમને બધુ જોરદાર જ લાગશે. અને આખાય નગરની રચનાના પ્લાનિંગની વાત કરવામાં આવે તો તે પ્લાનિંગથી માંડી અને સતત એક મહિનો ઉત્સવનું મેનેજમેન્ટ પણ અદભૂત છે. અહીં ટ્રાફિકની વાત હોય કે સ્વચ્છતાની બધુ જ મેનેજમેન્ટ ફુલ પ્રુફ પ્લાનિંગથી થાય છે. એટલુ જ નહિ બીએપીએસના માઈક્રો પ્લાનિંગની વાત કરવામાં આવે તો અહીં છેલ્લા ત્રણ ચાર મહિનાથી સતત  80 હજારથી વધુ સ્વયંસેવકો પોતાની સેવા આપી રહ્યાં છે. ત્યારે આ સ્વંયસેવકોને જો દાઢી ઉગી ગઈ હોય કે માથાના વાળ વધી ગયા હોય તો હેર કટિંગ માટે કે પછી સેવીંગ માટે ક્યાંય જવાની જરુર નથી.કારણ કે તે માટેની વ્યવસ્થા પણ શતાબ્દી મહોત્સવમાં કરવામાં આવી છે. 

કુલ 100 બેઠક સાથેના સલુન ઊભા કરાયા

અહીં ત્રણ અલગ અલગ જગ્યાએ સલુન ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ચાર નંબરના ગેટ પાસે એક સલુન 40 ખુરશીઓ સાથેનું જ્યારે સાત નંબરના ગેટ પાસે એક સલુન 40 ખુરશીઓ સાથે જ્યારે અન્ય એક સલુન 20 ખુરશી સાથે એમ કુલ 100 બેઠક સાથેના સલુન ઊભા કરાયા છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે અહીં રોજે રોજ 1500થી વધુ સ્વંય સેવકો હેર કટિંગ અને સેવિંગ કરાવે છે. અહીં સેવા આપી રહેલા કિશોરભાઈ રાઠોડ જણાવે છે કે તેઓ વર્ષોથી બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા સાથે જોડાયેલા છે અને અહીં ત્રણ અલગ અલગ જગ્યાએ સલુન બનાવવાં આવ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
Rain Alert: અંબાલાલ પટેલે કરી જળબંબાકારની આગાહી,  કેટલાક ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકશે
Rain Alert: અંબાલાલ પટેલે કરી જળબંબાકારની આગાહી,  કેટલાક ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકશે
જયપુરમાં મોટી દુર્ઘટના ટળી! એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, ટેકનિકલ ખામી સર્જાઈ 
જયપુરમાં મોટી દુર્ઘટના ટળી! એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, ટેકનિકલ ખામી સર્જાઈ 
Gujarat Rain: આજે 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Gujarat Rain: આજે 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Viral Video : ભાવનગરમાં વરસાદમાં RCC રોડ પરથી વાહનો થયા સ્લીપ, વીડિયો વાયરલ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી 26મી જુલાઇએ આવશે ગુજરાત, તડામાર તૈયારીઓ શરૂ
Surat HoneyTrap Case: સુરતમાં રત્નકલાકારોને હનીટ્રેપમાં ફસાવતી મશરૂ ગેંગ સામે ત્રીજી ફરિયાદ નોંધાઈ
Ahmedabad Student Suicide: અમદાવાદમાં સ્કૂલના ચોથા માળેથી કૂદેલી વિદ્યાર્થિનીનું મોત
Negligence Video Viral in Junagadh: જૂનાગઢમાં રેલવે પ્રશાસનની ગંભીર બેદરકારીનો વીડિયો વાયરલ થયો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
Rain Alert: અંબાલાલ પટેલે કરી જળબંબાકારની આગાહી,  કેટલાક ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકશે
Rain Alert: અંબાલાલ પટેલે કરી જળબંબાકારની આગાહી,  કેટલાક ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકશે
જયપુરમાં મોટી દુર્ઘટના ટળી! એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, ટેકનિકલ ખામી સર્જાઈ 
જયપુરમાં મોટી દુર્ઘટના ટળી! એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, ટેકનિકલ ખામી સર્જાઈ 
Gujarat Rain: આજે 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Gujarat Rain: આજે 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
BCCI એ હટાવ્યો, હવે આ ટીમનો મુખ્ય કોચ બન્યો અભિષેક નાયર; રહી ચૂક્યો છે ગૌતમ ગંભીરનો આસિસ્ટન્ટ
BCCI એ હટાવ્યો, હવે આ ટીમનો મુખ્ય કોચ બન્યો અભિષેક નાયર; રહી ચૂક્યો છે ગૌતમ ગંભીરનો આસિસ્ટન્ટ
Valsad Rain: વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ, વાપીમાં જળબંબાકારની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ, વાપીમાં જળબંબાકારની સ્થિતિ
Gujarat Rain: વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Bajaj ને લાગ્યો મોટો ઝટકો! ઓગસ્ટથી બંધ કરી શકે છે EV નું ઉત્પાદન,જાણો ઇલેક્ટ્રિક વાહનો પર કેમ ઘેરાયું સંકટ?
Bajaj ને લાગ્યો મોટો ઝટકો! ઓગસ્ટથી બંધ કરી શકે છે EV નું ઉત્પાદન,જાણો ઇલેક્ટ્રિક વાહનો પર કેમ ઘેરાયું સંકટ?
Embed widget