શોધખોળ કરો

RBI Action: Paytm બાદ હવે RBIએ આ કંપની વિરુદ્ધ કરી કાર્યવાહી, ગોલ્ડ લોન આપવા પર તાત્કાલિક પ્રતિબંધ લગાવ્યો

IIFL Finance: આરબીઆઈએ આઈઆઈએફએલ ફાયનાન્સને નવી ગોલ્ડ લોનનું વિતરણ ન કરવાનો નિર્દેશ આપ્યો છે. જોકે, આ નિર્ણયથી જૂના ગ્રાહકો પર કોઈ અસર નહીં થાય.

RBI Action: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ IIFL ફાયનાન્સ સામે વધુ એક કડક કાર્યવાહી કરી છે. આરબીઆઈએ આઈઆઈએફએલ ફાઈનાન્સ પર ગોલ્ડ લોનનું વિતરણ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. સેન્ટ્રલ બેંકે મટીરીયલ સુપરવાઇઝરી ચિંતાઓને કારણે આ કાર્યવાહી કરી છે. જો કે, કંપની તેના હાલના ગોલ્ડ લોન પોર્ટફોલિયોને સેવા આપવાનું ચાલુ રાખશે. આરબીઆઈએ કહ્યું કે સ્પેશિયલ ઓડિટ પછી સંતોષકારક પરિણામ આવે તો IIFL ફાયનાન્સને રાહત મળી શકે છે. પેટીએમ પેમેન્ટ્સ બેંક પછી એક મહિનામાં આરબીઆઈની આ બીજી મોટી કાર્યવાહી છે.

આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું

આરબીઆઈએ આ કાર્યવાહી ભારતીય રિઝર્વ બેંક એક્ટ, 1934 હેઠળ કરી છે. IIFL ફાયનાન્સને તાત્કાલિક અસરથી કોઈપણ ગોલ્ડ લોન મંજૂર ન કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. RBI અનુસાર, 31 માર્ચ, 2023 સુધી કંપનીની નાણાકીય સ્થિતિની તપાસ દરમિયાન, ગોલ્ડ લોનમાં અનિયમિતતાઓ મળી આવી છે. કંપની ગોલ્ડ લોનના વિતરણ અને હરાજી દરમિયાન સોનાની શુદ્ધતા અને વજન અંગે યોગ્ય અહેવાલો આપી રહી ન હતી. આ ઉપરાંત લોન ટુ વેલ્યુ રેશિયોનું પણ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું. RBI અનુસાર, IIFL ફાઇનાન્સ લોન વિતરણ અને વસૂલાત દરમિયાન પણ ધોરણો કરતાં વધુ રોકડનો ઉપયોગ કરી રહ્યું હતું. આ ઉપરાંત ગ્રાહકો પર વસૂલાતા ચાર્જ અંગે પણ પારદર્શિતા જાળવવામાં આવી નથી.

ગ્રાહકો પર નકારાત્મક અસર પડી શકે છે.

આરબીઆઈએ કહ્યું કે આ તમામ પદ્ધતિઓ IIFL ફાયનાન્સના ગ્રાહકોના હિતોને અસર કરી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આરબીઆઈ કંપનીના અધિકારીઓ સાથે મળીને આ ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ, જ્યારે સુધારાના પરિણામો સારા ન હતા ત્યારે સેન્ટ્રલ બેંકે આ કડક પગલું ભરવું પડ્યું હતું. જો આમ કરવામાં નહીં આવે તો ગ્રાહકોને વિપરીત અસર થઈ શકે છે.

આરબીઆઈએ તપાસ કરી

31 માર્ચ, 2023 ના રોજ આરબીઆઈ દ્વારા તેની નાણાકીય સ્થિતિના આધારે IIFL ફાઇનાન્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે પછી આ બધી ગેરરીતિઓ પ્રકાશમાં આવી હતી. આ પછી રેગ્યુલેટર દ્વારા કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

કંપનીએ કોઈ પગલાં લીધાં નથી

આરબીઆઈ દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે કંપની દ્વારા નિયમોની અવગણના કરવી ગ્રાહકોના હિતમાં નથી. આ માટે આરબીઆઈ વરિષ્ઠ મેનેજમેન્ટ સાથે વાતચીત કરી રહી હતી. પરંતુ તેમની તરફથી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા ન હતા, જેના કારણે કંપની પર બિઝનેસને લઈને નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, અગાઉ RBI દ્વારા નિયમોનું પાલન ન કરવા બદલ પેટીએમ પેમેન્ટ બેંક સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને કંપની દ્વારા 15 માર્ચ, 2024થી તમામ સેવાઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
Advertisement

વિડિઓઝ

Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Lavingji Thakor News: પાટણના રાધનપુર ભાજપના MLA લવિંગજી ઠાકોર સામે ગંભીર આરોપ
MP Mayank Nayak: રાજ્યસભા સાંસદ મયંક નાયકે ખેડૂતો મુદ્દે રાજ્યસભામાં ઉઠાવ્યો અવાજ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
ભારત સામેની ચોથી ટેસ્ટમાં જો રૂટ ઇતિહાસ રચવા તૈયાર: 7 મોટા રેકોર્ડ તોડવાની નજીક
ભારત સામેની ચોથી ટેસ્ટમાં જો રૂટ ઇતિહાસ રચવા તૈયાર: 7 મોટા રેકોર્ડ તોડવાની નજીક
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
Embed widget