શોધખોળ કરો

Income Tax Notice: જાણો કરદાતાઓને કેમ મોકલાય છે આવકવેરા વિભાગ તરફથી નોટિસ? 

જો તમે Income Tax Return ફાઇલ કર્યા બાદ, તમને ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી ઇન્ટિમેશન નોટિસ (Intimation Notice) મળે છે તો ગભરાશો નહીં, આ નોટિસ કેમ મોકલાઇ છે તેનું કારણ અને તેના ઉકેલ વિશે જાણો આ અહેવાલમાં.

Income Tax Notice: જો તમે Income Tax Return(IT return file) ફાઇલ કર્યા બાદ, તમને ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી ઇન્ટિમેશન નોટિસ (Intimation Notice) મળે છે તો ગભરાશો નહીં, આ નોટિસ કેમ મોકલાઇ છે તેનું કારણ અને તેના ઉકેલ વિશે જાણો આ અહેવાલમાં.

સામાન્ય રીતે જ્યારે પણ કોઇ વ્યક્તિને ઇન્કમટેક્સની નોટિસ મળે છે ત્યારે તે ગભરાઇ જાય છે. પરંતુ તે વ્યક્તિએ ગભરાવાને બદલ ઇન્કમ ટેક્સની નોટિસને શાંતિ પૂર્વક વાંચીને તેનું નિરિક્ષણ કરવું જોઇએ. સામાન્ય રીત કોઇ વ્યક્તિ આવકવેરા રિટર્ન ( Income Tax Return) ફાઇલ કરે ત્યારબાદ આવકવેરા વિભાગ એક ઇન્ટિમેશન નોટિસ (Intimation Notice) મોકલે છે. જો તમે અત્યંત વધારે કે બહુ ઓછુ આઇટી રિટર્ન ફાઇલ કરો છો, તો આ બંને સંજોગોમાં ઇન્ટમ ટેક્સ ડિપાર્ટમેન્ટ કરદાતાને ઇન્ટિમેશન નોટિસ મોકલે છે.

શા માટે મોકલાય છે આ નોટિસ?

ઇન્ટિમેશન નોટિસ (Intimation Notice) ટેક્સની ચૂકવણીના બાબતે કરદાતાને ટેક્સની બાકી રકમ ચૂકવવા અને સમસ્યાઓનું સમાધાન લાવવા માટે મોકલવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ ટેક્સ કરતાં વધુ આવકવેરાની ચૂકવણી કરે છે, તો તેવા કિસ્સામાં આવકવેરા વિભાગ વધારાની રકમ સંબંધિત કરદાતા વ્યક્તિના ખાતામાં રિફંડ કરે છે.

આ નોટિસ બાદ શા પગલાઓ લેવા?

જો કરદાતાને આવકવેરા વિભાગ તરફથી ઇન્ટિમેનશ નોટિસ મોકલવામાં આવી હોય અને ઓછો ટેક્સ ભર્યો હોય, તો ચૂકવવા પાત્ર ટેક્સની બાકી રકમ ચૂકવી દો. જેથી તમારો માસિક પગાર પુરેપૂરો આવશે અને TDSમાં કોઈ કપાત ન થાય. ઉદાહરણ તરીકે, જો તમારી આવક અનુસાર તમારે એક લાખ રૂપિયાનો આવકવેરો ભરવાનો હતો, પરંતુ તમે 90 હજાર રૂપિયા જ ટેક્સ ચૂકવ્યો છે, તો તમે ટેક્સની બાકી રકમ ઝડપથી જમા કરાવી દો. બીજી તરફ, જો તમે ચૂકવવા પાત્ર આવકવેરા કરતા વધારે ટેક્સ ચૂકવ્યો છે, તો આવકવેરા વિભાગ તે વધારાની રકમ તમારા લિંક થયેલા બેન્ક એકાઉન્ટમાં રિફંડ કરવામાં આવશે.

આખરે ઇન્ટિમેશન નોટિસ શું છે?

કરદાતાએ તેમનું વાર્ષિક ઇન્કમ ટેક્સ રિટર્ન જે-તે વર્ષના 31મી જુલાઈના રોજ સુધી અથવા તેની પહેલાં ફાઇલ કરવાનું હોય છે. રિટર્ન ફાઈલ કર્યા બાદ આવકવેરા વિભાગ આઇટી રિટર્નનું નિરિક્ષણ કરે છે. આ પ્રક્રિયા દરમિયાન આવકવેરા વિભાગ કરદાતાએ ફાઇલ કરેલા આઇટી રિટર્નમમાં કોઇ ભૂલ કે ગેરરીતિ અથવા વિસંગતતાઓ છે કે નહીં તેની ચકાસણી કરે છે. જો આઇટી રિટર્નમાં કોઇ ભૂલ જણાય તો આવકવેરા વિભાગ કરદાતાને એક નોટિસ મોકલે છે, જેને કલમ 143(1) હેઠળ ઈન્ટિમેશન નોટિસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ ઇન્ટિમેશન નોટિસ કરદાતાના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર મોકલવામાં આવે છે. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક SMS પણ મોકલવામાં આવે છે જેમાં જણાવવામાં આવ્યુ હોય છે કે, રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર ઈન્ટિમેશન નોટિસ મોકલવામાં આવી છે.

જો નોટિસનું પાલન ન કરો તો શું થશે?

જો કરદાતા આવકવેરા વિભાગ તરફથી ઇન્ટિમેશન નોટિસ મળ્યા બાદ તેનો જવાબ ન આપો તો તેને મોટું નુકસાન થઈ શકે છે. જેમાં પગારમાંથી TDS કપાઈ શકે છે અથવા ઓછો પગાર મળવાની સંભાવના રહે છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
Advertisement

વિડિઓઝ

Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Lavingji Thakor News: પાટણના રાધનપુર ભાજપના MLA લવિંગજી ઠાકોર સામે ગંભીર આરોપ
MP Mayank Nayak: રાજ્યસભા સાંસદ મયંક નાયકે ખેડૂતો મુદ્દે રાજ્યસભામાં ઉઠાવ્યો અવાજ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
ભારત સામેની ચોથી ટેસ્ટમાં જો રૂટ ઇતિહાસ રચવા તૈયાર: 7 મોટા રેકોર્ડ તોડવાની નજીક
ભારત સામેની ચોથી ટેસ્ટમાં જો રૂટ ઇતિહાસ રચવા તૈયાર: 7 મોટા રેકોર્ડ તોડવાની નજીક
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
Embed widget