શોધખોળ કરો

Share Market Holiday: આગામી સપ્તાહે શેરબજાર 3 દિવસ બંધ રહેશે, આ કારણે રહેશે રજા

Stock Market Holiday: આગામી સપ્તાહે શેરબજારમાં માત્ર 4 દિવસ જ કારોબાર થશે અને ત્રણ દિવસ રજા રહેશે.

Share Market Holiday in August 2024: જો તમે શેર માર્કેટમાં પૈસા રોકો (stock market investment) છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. આગામી સપ્તાહે શેરબજારમાં (stock market holiday) ત્રણ દિવસની રજા રહેશે. શનિવાર અને રવિવારની રજાઓ સિવાય અન્ય કોઈપણ દિવસે બજારમાં કોઈ વેપાર (no trade) થશે નહીં. ઓગસ્ટ મહિનામાં તહેવારોની ભરમાર (festivals in month of august) હોય છે. આવી સ્થિતિમાં, સ્વતંત્રતા દિવસ 2024ની રજાના કારણે આગામી સપ્તાહે બેંકો તેમજ શેરબજારમાં રજા (stock market holiday) રહેશે.

15મી ઓગસ્ટના કારણે માર્કેટમાં કોઈ ટ્રેડિંગ નહીં થાય

આગામી સપ્તાહે ગુરુવારે દેશભરમાં સ્વતંત્રતા દિવસની (Independenace Day 2024) ઉજવણી કરવામાં આવશે. આવી સ્થિતિમાં આ રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે સમગ્ર દેશમાં (national holdiay) રજા રહેશે. બેંકો અને શાળાઓની સાથે શેરબજાર (stock market will reamin close with banks and schools) પણ બંધ રહેશે. સાપ્તાહિક રજાના કારણે શનિવાર (satruday) અને રવિવારે (sunday) બજાર બંધ રહેશે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે બજાર બંધ હોવાને કારણે ઈક્વિટી, ઈક્વિટી ડેરિવેટિવ્ઝ, SLB, કરન્સી ડેરિવેટિવ્ઝ અને ઈન્ટરેસ્ટ ડેરિવેટિવ્ઝ બજારો બંધ રહેશે.

ઓગસ્ટમાં બજારો આટલા દિવસો સુધી બંધ રહેશે

15મી ઓગસ્ટ - સ્વતંત્રતા દિવસના દિવસે શેરબજાર બંધ રહેશે.

17મી ઓગસ્ટ - શનિવાર રજા રહેશે

18મી ઓગસ્ટ-રવિવાર રજા રહેશે

24મી ઓગસ્ટ - શનિવારના કારણે રજા રહેશે

25મી ઓગસ્ટ - રવિવારના કારણે રજા રહેશે.

31મી ઓગસ્ટ - શનિવારના કારણે રજા રહેશે

આ દિવસોમાં BSE-NSEમાં પણ રજા રહેશે

મહાત્મા ગાંધી જયંતિ (બુધવાર, 02 ઓક્ટોબર)ની રજા પર રજા રહેશે.

દિવાળી (શુક્રવાર, 01 નવેમ્બર) પર શેરબજાર બંધ રહેશે.

ગુરુ નાનક જયંતિ (15 નવેમ્બર, શુક્રવાર)ના કારણે શેરબજારમાં રજા રહેશે.

ક્રિસમસ (બુધવાર, 25 ડિસેમ્બર)ના કારણે બજાર બંધ રહેશે.

બેંકોમાં પણ રજા રહેશે

15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના (Independence Day) કારણે સમગ્ર દેશમાં રજા રહેશે. 18મી ઓગસ્ટે રવિવારની રજા રહેશે. 19 ઓગસ્ટના રોજ દેશભરમાં રક્ષાબંધનનો (Rakshabandhan 2024) તહેવાર ઉજવવામાં આવશે. આ કારણે અમદાવાદ, જયપુર, કાનપુર, લખનઉ જેવા શહેરોમાં બેંકો બંધ રહેશે. 20 ઓગસ્ટે, શ્રી નારાયણ ગુરુ જયંતિ પર કોચી અને તિરુવનંતપુરમમાં બેંક રજા રહેશે.

આ પણ વાંચોઃ

જ્યાં સુધી મોદી તેમના A1 મિત્રની.... હિંડનબર્ગ મામલે ખડગેએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
Embed widget