શોધખોળ કરો

Share Market Holiday: આગામી સપ્તાહે શેરબજાર 3 દિવસ બંધ રહેશે, આ કારણે રહેશે રજા

Stock Market Holiday: આગામી સપ્તાહે શેરબજારમાં માત્ર 4 દિવસ જ કારોબાર થશે અને ત્રણ દિવસ રજા રહેશે.

Share Market Holiday in August 2024: જો તમે શેર માર્કેટમાં પૈસા રોકો (stock market investment) છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. આગામી સપ્તાહે શેરબજારમાં (stock market holiday) ત્રણ દિવસની રજા રહેશે. શનિવાર અને રવિવારની રજાઓ સિવાય અન્ય કોઈપણ દિવસે બજારમાં કોઈ વેપાર (no trade) થશે નહીં. ઓગસ્ટ મહિનામાં તહેવારોની ભરમાર (festivals in month of august) હોય છે. આવી સ્થિતિમાં, સ્વતંત્રતા દિવસ 2024ની રજાના કારણે આગામી સપ્તાહે બેંકો તેમજ શેરબજારમાં રજા (stock market holiday) રહેશે.

15મી ઓગસ્ટના કારણે માર્કેટમાં કોઈ ટ્રેડિંગ નહીં થાય

આગામી સપ્તાહે ગુરુવારે દેશભરમાં સ્વતંત્રતા દિવસની (Independenace Day 2024) ઉજવણી કરવામાં આવશે. આવી સ્થિતિમાં આ રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે સમગ્ર દેશમાં (national holdiay) રજા રહેશે. બેંકો અને શાળાઓની સાથે શેરબજાર (stock market will reamin close with banks and schools) પણ બંધ રહેશે. સાપ્તાહિક રજાના કારણે શનિવાર (satruday) અને રવિવારે (sunday) બજાર બંધ રહેશે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે બજાર બંધ હોવાને કારણે ઈક્વિટી, ઈક્વિટી ડેરિવેટિવ્ઝ, SLB, કરન્સી ડેરિવેટિવ્ઝ અને ઈન્ટરેસ્ટ ડેરિવેટિવ્ઝ બજારો બંધ રહેશે.

ઓગસ્ટમાં બજારો આટલા દિવસો સુધી બંધ રહેશે

15મી ઓગસ્ટ - સ્વતંત્રતા દિવસના દિવસે શેરબજાર બંધ રહેશે.

17મી ઓગસ્ટ - શનિવાર રજા રહેશે

18મી ઓગસ્ટ-રવિવાર રજા રહેશે

24મી ઓગસ્ટ - શનિવારના કારણે રજા રહેશે

25મી ઓગસ્ટ - રવિવારના કારણે રજા રહેશે.

31મી ઓગસ્ટ - શનિવારના કારણે રજા રહેશે

આ દિવસોમાં BSE-NSEમાં પણ રજા રહેશે

મહાત્મા ગાંધી જયંતિ (બુધવાર, 02 ઓક્ટોબર)ની રજા પર રજા રહેશે.

દિવાળી (શુક્રવાર, 01 નવેમ્બર) પર શેરબજાર બંધ રહેશે.

ગુરુ નાનક જયંતિ (15 નવેમ્બર, શુક્રવાર)ના કારણે શેરબજારમાં રજા રહેશે.

ક્રિસમસ (બુધવાર, 25 ડિસેમ્બર)ના કારણે બજાર બંધ રહેશે.

બેંકોમાં પણ રજા રહેશે

15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના (Independence Day) કારણે સમગ્ર દેશમાં રજા રહેશે. 18મી ઓગસ્ટે રવિવારની રજા રહેશે. 19 ઓગસ્ટના રોજ દેશભરમાં રક્ષાબંધનનો (Rakshabandhan 2024) તહેવાર ઉજવવામાં આવશે. આ કારણે અમદાવાદ, જયપુર, કાનપુર, લખનઉ જેવા શહેરોમાં બેંકો બંધ રહેશે. 20 ઓગસ્ટે, શ્રી નારાયણ ગુરુ જયંતિ પર કોચી અને તિરુવનંતપુરમમાં બેંક રજા રહેશે.

આ પણ વાંચોઃ

જ્યાં સુધી મોદી તેમના A1 મિત્રની.... હિંડનબર્ગ મામલે ખડગેએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.