શોધખોળ કરો

Amreli: સુરત લોકસભા બિનહરીફ થતાં અમરેલી ભાજપના નેતા ડો.ભરત કાનાબારે પોસ્ટ કરી કર્યો કટાક્ષ, લખ્યું- નિલેશ કુંભાણીએ નવો રાહ ચિંધ્યો

કાનાબારે ટ્વિટથી કહેવાનો પ્રયાસ કર્યો કે. કુંભાણીની ઉમેદવારી રદ્દ થવી એ કુંભાણી તરફનું સેટિંગ હતું  સાથે જ એમ પણ લખ્યુ કે ચૂંટણીમાં થતો કરોડો રૂપિયાનો ખર્ચો બચાવવા દેશને 543 કુંભાણીની જરૂર છે

Amreli News: અમરેલી બીજેપી નેતા ડો. ભરત કાનાબાર નેતા તેમના ટ્વિટના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ડો. ભરત કાનાબારે ઘણીવાર પોતાની સરકારને અરિસો બતાવી ચૂક્યા છે. આ ઉપરાંત સિસ્ટમમાં ચાલતી લાલીયાવાડીને લઈને પણ ડો. ભરત કાનાબાર સોશિયલ મીડિયા પર પોતાનો આક્રોશ વ્યક્ત કરતા રહે છે. હવે ફરી એકવાર બીજેપી નેતા પોતાના ટ્વિટને લઈને ચર્ચામાં આવ્યા છે.  સુરત લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જીત્યા. સ્વાભાવિક રીતે જ ભાજપના નેતાઓએ પહેલું કમળ ખિલ્યુ તેના પર ખુશાલી વ્યક્ત કરી. આ તમામની વચ્ચે સુરત લોકસભા બેઠક પર જે પ્રકારની સ્થિતિ સર્જાઈ તેને લઈને ભાજપના જ નેતા એવા અમરેલી ભાજપના પૂર્વ અધ્યક્ષ ભરત કાનાબારે સોશલ મીડિયામાં જબરજસ્ત કટાક્ષ કર્યો છે. જો કે કાનાબાર છેલ્લા 24 કલાકમાં 2 પોસ્ટ કરી ચૂક્યા છે.. જે પૈકી આજની પોસ્ટમાં તો જબરજસ્ત કટાક્ષ કર્યો છે.

ભરત કાનાબારે શું લખ્યું

તેમણે ટ્વિટ કરીને લખ્યું, નિલેશ કુંભાણીએ દેશને નવો રાહ ચીંધ્યો છે ! ચૂંટણીમાં અંદરો અંદર લડવાનો ફાયદો શું ? ચૂંટણીમાં થતો કરોડો રૂપિયાનો ખર્ચ બચાવવા દેશને જરૂર છે 543 નીલેશ કુંભાણીઓની !! તેવું લખી કાનાબારે એ કહેવાનો પ્રયાસ કર્યો કે. કુંભાણીની ઉમેદવારી રદ્દ થવી એ કુંભાણી તરફનું સેટિંગ હતું  સાથે જ એમ પણ લખ્યુ કે ચૂંટણીમાં થતો કરોડો રૂપિયાનો ખર્ચો બચાવવા દેશને 543 કુંભાણીની જરૂર છે.

આ સિવાય અન્ય એક ટ્વિટમાં તેમણે લખ્યું, ધન્ય છે નિલેશભાઈ કુંભાણી તમને ! તમે આપેલ બલિદાન માટે ઇતિહાસમાં તમારું નામ સુવર્ણ અક્ષરે લખાશે !!


Amreli: સુરત લોકસભા બિનહરીફ થતાં અમરેલી ભાજપના નેતા ડો.ભરત કાનાબારે પોસ્ટ કરી કર્યો કટાક્ષ, લખ્યું- નિલેશ કુંભાણીએ નવો રાહ ચિંધ્યો

થોડા દિવસ પણ તેમનું એક ટ્વિટ ચર્ચામાં આવ્યું હતું. તેમણે લખ્યું હતું અન્યાય થતો હોય ત્યારે મુંગા મોઢે સહન કરવું પડે એવી લાચારીનું બીજુ નામ શિસ્ત છે. વતનની ધરતીના અન્ન પાણી આપણું પોષણ કર્યુ છે તેના લોકોનું અહિત થઈ રહ્યુ હોય તે જાણવા છતાં કંઈ ના કરી શકવાની કાયરતાનું બીજું નામ વફાદારી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Politics: ગુજરાત  BJP ને મળશે નવા પ્રદેશ પ્રમુખ, જાણો કોણ છે જગદીશ વિશ્વકર્મા જે રેસમાં છે સૌથી આગળ
Gujarat Politics: ગુજરાત BJP ને મળશે નવા પ્રદેશ પ્રમુખ, જાણો કોણ છે જગદીશ વિશ્વકર્મા જે રેસમાં છે સૌથી આગળ
આંતરરાષ્ટ્રીય સંબંધો મહત્વપૂર્ણ,પરંતુ તે મજબૂરીનું કારણ ન હોવા જોઈએ: મોહન ભાગવત
આંતરરાષ્ટ્રીય સંબંધો મહત્વપૂર્ણ,પરંતુ તે મજબૂરીનું કારણ ન હોવા જોઈએ: મોહન ભાગવત
સૌરાષ્ટ્ર-કચ્છ માટે હજુ 24 કલાક ભારે, પોરબંદર-જૂનાગઢ સહિત 5 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ
સૌરાષ્ટ્ર-કચ્છ માટે હજુ 24 કલાક ભારે, પોરબંદર-જૂનાગઢ સહિત 5 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ
Dashera: અમદાવાદમાં દશેરા પર ફાફડા-જલેબી લેવા માટે દુકાનો પર લાગી લાંબી લાઈનો, જુઓ તસવીરો
Dashera: અમદાવાદમાં દશેરા પર ફાફડા-જલેબી લેવા માટે દુકાનો પર લાગી લાંબી લાઈનો, જુઓ તસવીરો
Advertisement

વિડિઓઝ

Gandhinagar Kidnapping Case: ગાંધીનગરના છત્રાલમાંથી સગીરાના અપહરણના આરોપમાં એક આરોપીની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વદે
Hun To Bolish : હું તો બોલીશ : નકલીનું દહન ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : દશેરાએ ટેસ્ટ, દિવાળીએ રિઝલ્ટ !
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, કાલે આ જિલ્લામાં મેઘરાજા બોલાવશે ભુક્કા!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: ગુજરાત  BJP ને મળશે નવા પ્રદેશ પ્રમુખ, જાણો કોણ છે જગદીશ વિશ્વકર્મા જે રેસમાં છે સૌથી આગળ
Gujarat Politics: ગુજરાત BJP ને મળશે નવા પ્રદેશ પ્રમુખ, જાણો કોણ છે જગદીશ વિશ્વકર્મા જે રેસમાં છે સૌથી આગળ
આંતરરાષ્ટ્રીય સંબંધો મહત્વપૂર્ણ,પરંતુ તે મજબૂરીનું કારણ ન હોવા જોઈએ: મોહન ભાગવત
આંતરરાષ્ટ્રીય સંબંધો મહત્વપૂર્ણ,પરંતુ તે મજબૂરીનું કારણ ન હોવા જોઈએ: મોહન ભાગવત
સૌરાષ્ટ્ર-કચ્છ માટે હજુ 24 કલાક ભારે, પોરબંદર-જૂનાગઢ સહિત 5 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ
સૌરાષ્ટ્ર-કચ્છ માટે હજુ 24 કલાક ભારે, પોરબંદર-જૂનાગઢ સહિત 5 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ
Dashera: અમદાવાદમાં દશેરા પર ફાફડા-જલેબી લેવા માટે દુકાનો પર લાગી લાંબી લાઈનો, જુઓ તસવીરો
Dashera: અમદાવાદમાં દશેરા પર ફાફડા-જલેબી લેવા માટે દુકાનો પર લાગી લાંબી લાઈનો, જુઓ તસવીરો
RSS ના કાર્યક્રમમાં હાજરી નહીં આપે CJI ગવઈના માતા; જાણો શું આપ્યું કારણ?
RSS ના કાર્યક્રમમાં હાજરી નહીં આપે CJI ગવઈના માતા; જાણો શું આપ્યું કારણ?
2 October Rashifal: આજે દશેરા પર ચંદ્ર મકર રાશિમાં, જાણો મેષથી લઈ મીન સુધીની બધી રાશિઓનું રાશિફળ
2 October Rashifal: આજે દશેરા પર ચંદ્ર મકર રાશિમાં, જાણો મેષથી લઈ મીન સુધીની બધી રાશિઓનું રાશિફળ
Gandhi Jayanti 2025: ગાંધીજીની કઈ કઈ વસ્તુઓ પાકિસ્તાનમાં ચાલી ગઈ હતી, જાણો હવે તેની કેવી છે સ્થિતિ?
Gandhi Jayanti 2025: ગાંધીજીની કઈ કઈ વસ્તુઓ પાકિસ્તાનમાં ચાલી ગઈ હતી, જાણો હવે તેની કેવી છે સ્થિતિ?
Ravan Dahan 2025: શું દશેરા પર ઘરે રાવણદહન કરી શકીએ? શું તેનાથી કોઈ દોષ લાગે છે? જાણો સત્ય
Ravan Dahan 2025: શું દશેરા પર ઘરે રાવણદહન કરી શકીએ? શું તેનાથી કોઈ દોષ લાગે છે? જાણો સત્ય
Embed widget