શોધખોળ કરો
Advertisement
ગાંધીનગર: સરકારી અનાજની ચોરી કે ગેરરીતિ અટકાવવા માટે મહત્વ પૂર્ણ નિર્ણય, કરાણી SITની રચના
સરકારી અનાજની ચોરી કે ગેરરીતિ અટકાવવા SITની રચના કરવામાં આવી છે. SITમાં અધ્યક્ષ સહિત છ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર: સરકારી અનાજની ચોરી કે ગેરરીતિ અટકાવવા SITની રચના કરવામાં આવી છે. SITમાં અધ્યક્ષ સહિત છ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર: સરકારી અનાજની ચોરી કે ગેરરીતી અટકાવવા SITની રચના કરવામાં આવી છે. SITમાં અધ્યક્ષ સહિત છ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝના પોલીસ મહાનિરીક્ષકની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે. સભ્ય તરીકે અન્ન અને નાગરિક પુરવઠાના નિયામક તેમજ સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝના પોલીસ અધીક્ષકનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સીટમાં સભ્ય સચિવ તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના મેનેજીંગ ડાયરેકટર હશે. અન્ય સભ્યમાં સંબંધિત જિલ્લાના જિલ્લા પુરવઠા અધિકારી અને સંબંધિત નાયબ પોલીસ અધીક્ષકનો સમાવેશ આ ખાસ તપાસ દળમાં કરવામાં આવ્યો છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion