શોધખોળ કરો

રેમડેસિવિર ઇન્જેક્શન ક્યારે અપાય અને ક્યારે નહીં ? જાણો તજજ્ઞ ડોક્ટર્સ શું સલાહ આપે છે....

50 વર્ષથી વધારેની ઉંમરના હોય અને કોરોનાને કારણે CRP, d-dimer, Ferritin વધ્યું હોય ત્યારે ઇન્જેક્શન આપી શકાય.

કોરોનાના ગંભીર દર્દીઓ માટે જડીબુટી સમાન રેમડેસિવિર ઈંજેક્શનના ઉપયોગ અંગે માર્ગદર્શન જરૂરી છે. ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન જણાવે છે કે રેમડેસિવિરથી કોવિડ દર્દીઓનો મૃત્યુદર ઘટાડી શકાય તેવા કોઈ પ્રમાણ મળ્યા નથી. આ ઈંજેક્શન વાયરલ ક્લિયરન્સ પર કેટલી અસરકારક છે તે પણ અનિશ્ચિત છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કહે છે કે જે દર્દીઓને મધ્યમથી ગંભીર અસર હોય તેમના માટે રેમડેસિવિર ઉપચાર સમાન કહી શકાય. પરંતુ સામાન્ય લક્ષણોમાં આ ઈંજેક્શનનો ઉપયોગ યોગ્ય નથી.

તબીબોની સલાહ વિશે વાત કરીએ તો જે દર્દીઓનું ઓક્સિજનનું પ્રમાણ 94થી ઓછું હોય ત્યારે ત્રણ-ચાર દિવસની સારવાર બાદ પણ તાવ રહેતો હોય તો આ ઈંજેક્શન આપી શકાય છે. સતત કફ રહેતો હોય ત્યારે વધુ થાક લાગતો હોય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય ત્યારે આ ઈંજેક્શન ઉપયોગી છે. નબળાઈ સાથે સતત ઝાડા રહેતા હોય ત્યારે. શ્વાચ્છોશ્વાસની ગતિ વધિ જાય (પ્રતિ મિનિટ 24થી વધારે હોય) ત્યારે આ ઇન્જેક્શન આપી શકાય.

50 વર્ષથી વધારેની ઉંમરના હોય અને કોરોનાને કારણે CRP, d-dimer, Ferritin વધ્યું હોય ત્યારે ઇન્જેક્શન આપી શકાય. પહેલા એક્સરે નોર્મલ હોય અને પછીથી ફેફ્સામાં Ground-glass opacity જણાય ત્યારે ઇન્જેક્શન આપી શકાય. ઉપરાંત લિમ્ફોપેનિયા સાથે એનએલઆર 3.5થી વધારે હોય ત્યારે ઇન્જેક્શન આપી શકાય છે. જોકે આ તમામ માર્ગદર્શન બાદ પણ ચિકિત્સકના અભિપ્રાય બાદ જ રેમડેસિવિર ઈંજેક્શન આપવું યોગ્ય ગણાય.

AIIMS કહે છે કે, ‘કોરોનાના જે દર્દીઓને મધ્યમથી લઇને ગંભીર અસર હોય તેમના માટે જ રેમડેસિવિર વાપરી શકાય. સામાન્ય લક્ષણોમાં રેમડેસિવિર સલાહભર્યું નથી.’

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ambalal Patel Forecast: 26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે, રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદઃ અંબાલાલની આગાહી
26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે, રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદઃ અંબાલાલની આગાહી
Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે
Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે
ભારતમાં કેવી રીતે બદલાઈ ઘઉંની ખેતી: ઉત્પાદનમાં 1000 ગણો વધારો; અગાઉ 2 કિલો તો હવે ખેડૂત 10 કિલો ઉત્પાદન કરે છે
ભારતમાં કેવી રીતે બદલાઈ ઘઉંની ખેતી: ઉત્પાદનમાં 1000 ગણો વધારો; અગાઉ 2 કિલો તો હવે ખેડૂત 10 કિલો ઉત્પાદન કરે છે
Google તમારી ખાનગી વાતો સાંભળી રહ્યું છે! આ સેટિંગને તરત જ બંધ કરો
Google તમારી ખાનગી વાતો સાંભળી રહ્યું છે! આ સેટિંગને તરત જ બંધ કરો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Heat Wave | આગામી પાંચ દિવસ ગરમીને લઈને સૌથી મોટી આગાહી, આ શહેરોમાં અપાયું ઓરેન્જ એલર્ટAhmedabad Heat Wave | કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો કરી રહ્યા છે આવા પ્રયોગ, જુઓ વીડિયોMansukh Vasava | ચૈતર વસાવાને જ્યારે મન ફાવે ત્યારે ગમે તેને મારી દેવાનું ...દાદાગીરી તો એ કરે છે..Weather Updates | અમદાવાદીઓ આજે ઘરની બહાર નીકળતા પહેલા ચેતજો.. હીટવેવની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel Forecast: 26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે, રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદઃ અંબાલાલની આગાહી
26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે, રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદઃ અંબાલાલની આગાહી
Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે
Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે
ભારતમાં કેવી રીતે બદલાઈ ઘઉંની ખેતી: ઉત્પાદનમાં 1000 ગણો વધારો; અગાઉ 2 કિલો તો હવે ખેડૂત 10 કિલો ઉત્પાદન કરે છે
ભારતમાં કેવી રીતે બદલાઈ ઘઉંની ખેતી: ઉત્પાદનમાં 1000 ગણો વધારો; અગાઉ 2 કિલો તો હવે ખેડૂત 10 કિલો ઉત્પાદન કરે છે
Google તમારી ખાનગી વાતો સાંભળી રહ્યું છે! આ સેટિંગને તરત જ બંધ કરો
Google તમારી ખાનગી વાતો સાંભળી રહ્યું છે! આ સેટિંગને તરત જ બંધ કરો
Fact Check: શું આ વાયરલ વીડિયો સ્વાતિ માલીવાલ સાથેના કથિત 'હુમલા' સાથે સંબંધિત છે? જાણો સત્ય શું છે
Fact Check: શું આ વાયરલ વીડિયો સ્વાતિ માલીવાલ સાથેના કથિત 'હુમલા' સાથે સંબંધિત છે? જાણો સત્ય શું છે
SEBI એ આ ખાસ નિયમમાં કર્યો ફેરફાર, હવે મ્યુચ્યુઅલ ફંડમાં KYC કરાવવું સરળ થઈ ગયું
SEBI એ આ ખાસ નિયમમાં કર્યો ફેરફાર, હવે મ્યુચ્યુઅલ ફંડમાં KYC કરાવવું સરળ થઈ ગયું
'બંધ કરી દઇશું મુલ્લા બનાવવાની દુકાન અને ચાર લગ્નનો ધંધો, જો.......', બિહારમાં બોલ્યા આસામની CM હિમંત સરમા
'બંધ કરી દઇશું મુલ્લા બનાવવાની દુકાન અને ચાર લગ્નનો ધંધો, જો.......', બિહારમાં બોલ્યા આસામની CM હિમંત સરમા
પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીમાં અરજી કરનારા 14365 ઉમેદવારોની અરજી થઈ રદ્દ, જુઓ તમારું નામ તો નથીને યાદીમાં
પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીમાં અરજી કરનારા 14365 ઉમેદવારોની અરજી થઈ રદ્દ, જુઓ તમારું નામ તો નથીને યાદીમાં
Embed widget